Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



`શ્રદ્ધા અને આશ્વાસનની રાજવિદ્યા' વિશે વ્યાખ્યાન

01 September, 2026 08:34 IST | Mumbai

`શ્રદ્ધા અને આશ્વાસનની રાજવિદ્યા' વિશે વ્યાખ્યાન

અસ્પી ચૅરિટેબલ ટ્રસ્ટ અને શકિલમ્ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શ્રાવણ માસ વ્યાખ્યાનમાળા અંતર્ગત ચોથું વ્યાખ્યાન તા. ૫ સપ્ટેમ્બરે રાત્રે ૮.૦૦ વાગ્યે યોજાશે જેમાં ભગવદગીતાના અભ્યાસી ડૉ. સુનીલ શાસ્ત્રી નવમા અધ્યાયને આવરીને `શ્રદ્ધા અને આશ્વાસનની રાજવિદ્યા' વિષય પર વ્યાખ્યાન આપશે. સ્થળઃ અસ્પી નૂતન ઍકૅડેમી સ્કૂલ, ચોથે માળે, માર્વે રોડ, મલાડ (વેસ્ટ).


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK