Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હરિદ્વારમાં ગંગાની કનૅલ બંધ કરતાં ૧૮૫૦ની સાલની રેલવેલાઇન મળી

હરિદ્વારમાં ગંગાની કનૅલ બંધ કરતાં ૧૮૫૦ની સાલની રેલવેલાઇન મળી

Published : 20 October, 2024 10:14 AM | Modified : 20 October, 2024 10:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રેલવે-ટ્રૅક ૧૮૫૦માં અંગ્રેજોએ બનાવ્યો હોવાનું ઇતિહાસકારો કહે છે

આ ટ્રૅક હરિદ્વારના અત્યારના રેલવે-સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર મળ્યો છે

અજબગજબ

આ ટ્રૅક હરિદ્વારના અત્યારના રેલવે-સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર મળ્યો છે


હરિદ્વારમાં ગંગા નદીની કનૅલ બંધ કરવામાં આવતાં એના પટમાંથી રેલવેલાઇન મળી આવી હતી. આ રેલવે-ટ્રૅક ૧૮૫૦માં અંગ્રેજોએ બનાવ્યો હોવાનું ઇતિહાસકારો કહે છે. હર કી પૌડી પાસે નદીના પેટાળમાંથી રેલવેલાઇન નીકળતાં ત્યાં રહેતા લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. આ ટ્રૅક હરિદ્વારના અત્યારના રેલવે-સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર મળ્યો છે. ૧૮૫૦માં ગંગા કનૅલ બનાવાઈ હતી અને એ સમયે આ ટ્રૅક પણ બનાવાયો હશે એવી ચર્ચાઓ લોકો કરી રહ્યા છે. જોકે ત્યાંના લોકોનું કહેવું એમ પણ છે કે કનૅલનું બાંધકામ કરવા માટે હાથલારીમાં સામાન લાવવા-લઈ જવા માટે આ ટ્રૅક બનાવાયો હશે. ઇતિહાસના પ્રોફેસર ડૉ. સંજય માહેશ્વરીએ આ વાતો કાલ્પનિક નહીં, પણ સાચી હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે બ્રિટિશ સરકારના લૉર્ડ ડેલહાઉઝી માટે કનૅલ પ્રોજેક્ટ બહુ મહત્ત્વનો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2024 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK