Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઍપલે સ્પષ્ટતા કરી, ચોખામાં રાખવાથી પલળેલો આઇફોન ચાલુ નહીં થઈ જાય

ઍપલે સ્પષ્ટતા કરી, ચોખામાં રાખવાથી પલળેલો આઇફોન ચાલુ નહીં થઈ જાય

04 September, 2024 02:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંપનીએ કહ્યું છે કે પાણીથી ખરાબ થયેલો આઇફોન ચોખામાં રાખવાથી ચાલુ ન થાય

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

લાઇફમસાલા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)


ઘણાબધા આવું માનતા હશે અને કેટલાકે તો આ અખતરો કરી પણ લીધો હશે, પરંતુ ઍપલ કંપનીએ આ વાત ખોટી હોવાનું કહ્યું છે. કંપનીએ કહ્યું છે કે પાણીથી ખરાબ થયેલો આઇફોન ચોખામાં રાખવાથી ચાલુ ન થાય. ચોખામાં રાખવાથી એના નાના-નાના દાણા આઇફોનને વધુ બગાડી શકે છે. જોકે કંપનીએ આ વાતની સ્પષ્ટતા કરવા સાથે આઇફોન ભીનો થાય ત્યારે શું કરવું જોઈએ એની માહિતી પણ આપી છે. કોઈ કારણસર ફોન ભીનો થાય તો તડકામાં મૂકવાનો કે કૉમ્પ્રેસરથી સૂકવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સૌપ્રથમ કેબલ ડિસ્કનેક્ટ કરવો જોઈએ. પછી પાણી કાઢવા માટે આઇફોનના કનેક્ટરને નીચે રાખીને હાથથી ફોન ઠપકારવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2024 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK