Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ઓડિશા: મિનિટોમાં ત્રણ ટ્રેનો અથડાઈ; કેટલાય જીવ ગુમાવ્યા, 900 થી વધુ ઘાયલ

ઓડિશા: મિનિટોમાં ત્રણ ટ્રેનો અથડાઈ; કેટલાય જીવ ગુમાવ્યા, 900 થી વધુ ઘાયલ

03 June, 2023 07:00 IST | Odisha

ઓડિશાના બાલાસોરમાં ગઈ કાલે સાંજે ત્રણ ટ્રેનો દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. બગનાગા રેલવે સ્ટેશન પાસે ભીષણ રેલ અકસ્માતમાં 233 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 900થી વધુ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને વિભિન્ન હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

03 June, 2023 07:00 IST | Odisha

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK