Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > Janmashtami 2023: શ્રી કૃષ્ણનો જન્મ ઉજવવા ઇસ્કોન મંદિરમાં ઉમટ્યા ભક્તો

Janmashtami 2023: શ્રી કૃષ્ણનો જન્મ ઉજવવા ઇસ્કોન મંદિરમાં ઉમટ્યા ભક્તો

06 September, 2023 02:05 IST | Bengaluru

જન્માષ્ટમની 2023ના વિશેષ અવસર પર ભક્તો બેંગલુરુના ઇસ્કોન મંદિરમાં ઉમટી પડ્યા હતા. જ્યારે મથુરા શહેર આ તહેવાર માટે સજ્જ છે. જન્માષ્ટમી આ વર્ષે 6 અને 7 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે. જન્માષ્ટમી આપણા દેશનો એક શુભ તહેવાર છે અને લોકો ભગવાન કૃષ્ણના જન્મને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. ગુજરાતના રાજકોટમાં તો પાંચ દિવસીય જન્માષ્ટમી મેળાનો પ્રારંભ થયો હતો.

06 September, 2023 02:05 IST | Bengaluru

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK