Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > કેન્દ્ર તેનું શ્રેષ્ઠ કરી રહ્યું છે: PM મોદીએ મણિપુર હિંસા પર આપ્યું નિવેદન

કેન્દ્ર તેનું શ્રેષ્ઠ કરી રહ્યું છે: PM મોદીએ મણિપુર હિંસા પર આપ્યું નિવેદન

03 July, 2024 09:36 IST | New Delhi

રાજ્યસભામાં PM મોદીએ મણિપુરમાં હિંસા બાબતે નિવેદન આપ્યું હતી. પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાના કેન્દ્રના પ્રયાસો બાબતે જણાવ્યું હતું. પીએમ મોદીએ પરિસ્થિતિનું રાજકારણ કરનારને ચેતવણી આપી અને તણાવ વધારનારને પણ દૂર રહેવાની વિનંતી કરી હતી. પીએમ મોદીએ કહ્યું "આગમાં બળતણ ઉમેરવાનું બંધ કરો".

03 July, 2024 09:36 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK