રાજ્યસભામાં PM મોદીએ મણિપુરમાં હિંસા બાબતે નિવેદન આપ્યું હતી. પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાના કેન્દ્રના પ્રયાસો બાબતે જણાવ્યું હતું. પીએમ મોદીએ પરિસ્થિતિનું રાજકારણ કરનારને ચેતવણી આપી અને તણાવ વધારનારને પણ દૂર રહેવાની વિનંતી કરી હતી. પીએમ મોદીએ કહ્યું "આગમાં બળતણ ઉમેરવાનું બંધ કરો".