Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોરા કાગળ પર ૨૧ વખત ‘ૐ શ્રી રામ’ લખીને ખાતાનો પ્રભાર સંભાળ્યો રામ મોહન નાયડુએ

કોરા કાગળ પર ૨૧ વખત ‘ૐ શ્રી રામ’ લખીને ખાતાનો પ્રભાર સંભાળ્યો રામ મોહન નાયડુએ

Published : 15 June, 2024 12:00 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામ મોહન નાયડુ પહેલાં સિવિલ એવિયેશન ખાતાનો કાર્યભાર BJPના જ્યોતિરાદિત્ય સિંધિયાના હાથમાં હતો

રામ મોહન નાયડુ

લાઇફ મસાલા

રામ મોહન નાયડુ


સિવિલ એવિયેશન ખાતાના પ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટીના સંસદસભ્ય રામ મોહન નાયડુએ ખાતાનો પ્રભાર સંભાળવા માટે ખાસ સમયે વિધિ કરી હતી. રામ મોહન નાયડુએ ગુરુવારે બપોરે ૧.૧૧ વાગ્યે કોરા કાગળ પર ૨૧ વખત ‘ૐ શ્રી રામ’ લખ્યું હતું અને પછી ઑફિશ્યલી કામ સંભાળ્યું હતું. રામ મોહન નાયડુ પહેલાં સિવિલ એવિયેશન ખાતાનો કાર્યભાર BJPના જ્યોતિરાદિત્ય સિંધિયાના હાથમાં હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 12:00 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK