Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમે બાબા સિદ્દીકીની હત્યા કરનારાઓને ફાંસી અપાવીશુંઃ એકનાથ શિંદે

અમે બાબા સિદ્દીકીની હત્યા કરનારાઓને ફાંસી અપાવીશુંઃ એકનાથ શિંદે

Published : 15 October, 2024 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાબા સિદ્દીકી પર જેમણે પણ હુમલો કર્યો છે તે કોઈને પણ નહીં છોડીએ

એકનાથ શિંદે

એકનાથ શિંદે


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ‘બાબા સિદ્દીકી પર જેમણે પણ હુમલો કર્યો છે તે કોઈને પણ નહીં છોડીએ, દરેકને ફાંસીએ ચડાવીશું. આ કેસ સંદર્ભે અમે ફાસ્ટ ટ્રૅકમાં કેસ ચલાવીને કોર્ટમાં તેમને ફાંસી આપવામાં આવે એવી માગ કરીશું. બીજાં રાજ્યોમાંથી મુંબઈમાં આવીને દાદાગીરી કરશો તો એ નહીં ચલાવી લેવાય, તેમને જેવા સાથે તેવાની ભાષામાં જવાબ આપવામાં આવશે. હવે જો કોઈ કાયદો હાથમાં લેશે તો તેને જરા પણ નહીં બચાવાય, તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓને ફાંસીની સજા થાય એ માટે પૂરી કોશિશ કરીશું.’ 


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2024 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK