Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > વીડિયોઝ > નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપમાં 128 લોકોનાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપમાં 128 લોકોનાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

04 November, 2023 02:35 IST | Mumbai

03 નવેમ્બરના રોજ નેપાળમાં 6.4 ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં 10 કિમીની ઊંડાઈએ હતું. આ ઘાતક ઘટનામાં 128 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઓછામાં ઓછા 141 લોકો ઘાયલ થયા હતા, એમ ધ કાઠમંડુ પોસ્ટના અહેવાલમાં જણાવાયું હતું. વધુ જાણવા માટ જુઓ વીડિયો.

04 November, 2023 02:35 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK