PM મોદી રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરીને આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ કૉન્ફરન્સ તેમ જ ત્યાર બાદના દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પાયે રોકાણ આવશે.
06 January, 2026 04:11 IST | Rajkot | Gujarati Mid-day Correspondent