Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સ્વાસ્થ્યાસનના બોતેરમા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: આ મુદ્રા `સલૉ મેટાબૉલિઝમ` અને `લો એનર્જી` માટે છે ખૂબ ફાયદાકારક

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘સુર્ય મુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

04 December, 2025 05:00 IST | Mumbai | Hetvi Karia
સ્વાસ્થ્યાસનના બોતેરમા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: મન કેન્દ્રિત કરવા માટે દરરોજ કરો ઉજ્જયી પ્રાણાયામ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉજ્જયી પ્રાણાયામ’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

27 November, 2025 02:15 IST | Mumbai | Rachana Joshi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શિયાળામાં મળતી આ શાકભાજી સાથે કરો તમારા ફૅટી લિવરને રિવર્સ

શિયાળામાં સૌથી મોટું સુખ એ છે કે શાકભાજી અને ફળો અત્યંત તાજાં અને પોષણથી ભરપૂર આવે છે. જેમને શાક લેવાનો અને ખાવાનો શોખ હોય તેમના માટે આ ઋતુ એક ઉત્સવ બની જતી હોય છે. શાકભાજી ખાવાથી હેલ્થ એકદમ ચમકી જાય એ તો સૌકોઈ જાણે છે પણ આ શાકભાજીમાં એવાં તત્ત્વો પણ રહેલાં છે જે તમને તમારા રોગોમાંથી મુક્ત કરવાની તાકાત પણ ધરાવે છે. આજની તારીખે નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર ડિસીઝનો વ્યાપ વધી રહ્યો છે. દારૂ લિવરને ડેમેજ કરે છે એ સૌકોઈ જાણે છે પણ જે લોકો દારૂ નથી પીતા તેમનું લિવર પણ ડૅમેજ થઈ જતું હોય છે. આંકડાઓ મુજબ દુનિયાભરમાં ૩૨ ટકા વયસ્ક લોકોને ફૅટી લિવરની સમસ્યા જોવા મળે છે જેમાં લિવર પર ફૅટ જમા થવાને કારણે લિવર પોતાનું કામ બરાબર કરી શકતું નથી. આ રોગ વધતો જાય તો લિવર ફેલ થઈ શકે છે. આ રોગનાં અલગ-અલગ તબક્કા હોય છે. પહેલા અને બીજા સ્ટેજનું ફૅટી લિવર હોય એટલે કે રોગની જો શરૂઆત જ હોય તો એને લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીને પાછું ઠેલી શકાય છે. આ રોગને પાછો ઠેલવવામાં ડાયટ મહત્ત્વનો ભાગ છે જેમાં કેટલીક શાકભાજી છે જે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે જાણીએ એવી કેટલીક શાકભાજી જે ફૅટી લિવરને રિવર્સ કરવામાં મદદરૂપ સાબિત થાય.’

25 November, 2025 10:31 IST | Mumbai | Jigisha Jain
સ્વાસ્થ્યાસનના એકોતેરમા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ભૂખ અને તરસ પર કાબૂ મેળવવા માટે કરો શીતલી પ્રાણાયામ, જાણો ફાયદા

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું શીતલી પ્રાણાયામ વિશે. તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે કરવું જોઈએ શીતલી પ્રાણાયામ. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

20 November, 2025 05:55 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના સિત્તેરમા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: તાવમાં બૉડીનું તાપમાન નીચું કરી દેશે આ પ્રાણાયામ- જાણો વિગતે

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું શીતકારી પ્રાણાયામ વિશે. તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે કરવું જોઈએ શીતકારી પ્રાણાયામ. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

13 November, 2025 02:55 IST | Mumbai | Dharmik Parmar
સ્વાસ્થ્યાસનના 69 મા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ‘ચક્કી હલાસન’ના ફાયદા તો છે અનેક પણ કેવી રીતે કરવું આ આસન, જાણો

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ચક્કી હલાસન’ વિશે જેને ‘ચક્કી ચાલનાસન’ પણ કહેવાય છે તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

06 November, 2025 02:00 IST | Mumbai | Viren Chhaya
સ્વાસ્થ્યાસનના 68મા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan:આ આસન કરવાથી ટેનિસ એલ્બોમાં સુધારો થશે અને ખભાના દુખાવામાં રાહત મળશે

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘યસ્તિકાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

04 November, 2025 05:18 IST | Mumbai | Hetvi Karia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માનસિક થાક દૂર કરવા માટે આ પાંચ આદતો અપનાવો

કોઈ પણ હાઈ સ્ટ્રેસવાળી જૉબમાં માનસિક થાક લાગવો સ્વાભાવિક છે. આપણે જ્યારે માનસિક થાક અનુભવીએ ત્યારે એની અસર એકાગ્રતા, કામ કરવાની ક્ષમતા, મનોદશા અને ઊંઘ પર પડે છે જેનાથી ચીડિયાપણું, માથાનો દુખાવો અને તનાવ વધી શકે છે. હાઈ સ્ટ્રેસવાળી જૉબમાં થાક લાગવાનું કૉમન છે, પણ એને કારણે કામ કરવાનો ઉત્સાહ જ જો ખતમ થઈ જતો હોય તો તમારે તમારા દૈનિક જીવનમાં કેટલીક હેલ્ધી હૅબિટ અપનાવવી જ જોઈએ જે તમારા મગજને ઝડપથી રિકવર કરે. જોકે સ્વસ્થ આદતો અપનાવીને તમે તમારા બ્રેઇનને ઝડપથી રિકવર થવા માટે ટ્રેઇન કરી શકો છો. ન્યુરોસર્જ્યન ડૉ. જય જગન્નાથને સોશ્યલ મીડિયા પર માનસિક થાકનો સામનો કરવા માટેની પાંચ વસ્તુઓ જણાવી છે. 

04 November, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK