વજન ઘટાડવાની ઘેલછામાં આજકાલ લો-કાર્બ કે નો-કાર્બ ડાયટનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો રોટલી, ભાત કે બટાટાને દુશ્મન માની બેઠા છે, પરંતુ શું તમે જાણો છો કે કાર્બોહાઇડ્રેટ્સની બાદબાકી કરવાથી સ્નાયુઓની નબળાઈ અને માનસિક થાક જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે?
24 February, 2026 12:35 IST | Mumbai | Kajal Rampariya