હા, જીવનમાં હકારાત્મક અભિગમ રાખવો એ સારી વાત છે, પણ પોતાનાં ઇમોશન્સને દબાવીને સતત હકારાત્મકતાનું મોહરું પહેરી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એ માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ક્યારેક પૉઝિટિવિટી ટૉક્સિક ન બની જાય એ માટે શું ધ્યાન રાખવું?
30 April, 2026 02:34 IST | Mumbai | Heena Patel