અમુક લોકો એવા છે જેમને સિગારેટ છોડે તો કબજિયાતની તકલીફ થાય જે મોટા ભાગના કેસમાં નૉર્મલ હોય છે. શરૂઆતનાં ૨-૩ અઠવાડિયાં કબજિયાત થઈ શકે છે. આ દરદીઓને એ માટે જરૂરી દવા કે ગરમ પાણી કે કેળું ખાવા જેવા નુસખા અમે આપીએ છીએ. આ બધા સાઇકોલૉજિકલ ખેલ જ સમજો.
18 March, 2026 05:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent