Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજનાં વન્ડર વુમન છે મિતુલ પ્રદીપ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

કવિ પ્રદીપનાં પુત્રી મિતુલ પ્રદીપની પરંપરા અને પીંછીને જોડતી કલાયાત્રા

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે, મિતુલ પ્રદીપ, જેઓ જાણીતાં રાષ્ટ્રકવી ‘પ્રદીપ’ના દીકરી છે, તેની સાથે તેમણે કલા અને પ્રાણી સેવાનાં કાર્યોથી પોતાની અનોખી ઓળખ બનાવી કૌટુંબિક વારસાને આગળ ધપાવ્યો છે.

10 June, 2026 11:10 IST | Mumbai | Viren Chhaya
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ વેણીભાઈ પુરોહિતની રચનાઓ

કવિવાર: આ દિલ પોતાને ડંખી-ડંખી હાય રે ચટકા ભરતું`તું- કવિ વેણીભાઈ પુરોહિત

કવિવારના આજના એપિસોડમાં વાત કરીએ વેણીભાઈ પુરોહિતની. ગુજરાતી ભાષાના આ ઉત્તમ કવિ અને વાર્તાકારનો જન્મ ખંભાળિયામાં થયેલો. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં તેમ જ માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં પૂર્ણ કરેલ. તેઓએ પ્રૂફરીડિંગથી લઈને વિવિધ અખબારોમાં પત્રકાર તરીકે પણ નોંધપાત્ર કામ કર્યું. નોંધપાત્ર છે કે તેમણે ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ પણ ભોગવ્યો હતો. નાનપણથી જ વેણીભાઈને સંગીતનો વારસો મળ્યો હતો. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

09 June, 2026 02:00 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવયિત્રી શબનમ ખોજાની રચનાઓ

કવિવાર: નોખો છે રાણીનો વટ! કવયિત્રી શબનમ ખોજા

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

02 June, 2026 02:33 IST | Mumbai | Dharmik Parmar
મુંબઈના કાંદિવલી સ્થિત શુદ્ધાદ્વૈત સપ્તમગૃહ-કામવન હવેલીમાં બિરાજતા શ્રીનાથજી તેમજ શ્રીયમુનાજી

કાંદિવલી: કામવન હવેલીમાં પુરુષોત્તમમાસ મહોત્સવનાં ઐતિહાસિક ૫૦ વર્ષ

મુંબઈના કાંદિવલી સ્થિત શુદ્ધાદ્વૈત સપ્તમગૃહ-કામવન હવેલી કે જે સપ્તમેશ મહાપ્રભુ શ્રી ઘનશ્યામજીના ઘર તરીકે પણ ઓળખાય છે, તેનું વૈષ્ણવજનોમાં અદકેરું મહત્વ રહ્યું છે. છેલ્લાં પચાસ વર્ષથી અહીં પુરુષોત્તમ માસ નિમિત્તે વિશેષ મહોત્સવનું આયોજન થાય છે. આ વર્ષે હવેલીમાં સુવર્ણ જયંતી અવસર ઉજવાઇ રહ્યો છે. આવો, આ મહોત્સવની ઝાંખી કરીએ.  

01 June, 2026 02:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ મીનુ દેસાઈની રચનાઓ

કવિવાર: મેં તો દીઠો`તો એક સખી છોગાળો છેલ – કવિ મીનુ દેસાઈ

આજના કવિવારના એપિસોડમાં વાત કરી છે મુંબઈના કવિ મીનુ દેસાઈની. મીનુભાઈનો જન્મ નવસારીમાં થયો હતો. પારસી પરિવારમાં મોટા થયેલ મીનુભાઈએ `મુંબઈ સમાચાર દૈનિક` સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ આ જ દૈનિકના તંત્રી પણ રહ્યા હતા. તેમણે ‘સાંજ વર્તમાન’ના વાર્ષિક અંક, ‘અતિથિ’, ‘મંજરી’ જેવાં સામયિકોનું પણ સંપાદન કર્યું હતું. `પડથાર’ એ એમનો પહેલો કાવ્યસંગ્રહ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

26 May, 2026 12:37 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ જવાહર બક્ષીની ગઝલો

કવિવાર: દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે : જવાહર બક્ષી

કવિવારમાં આજે ગુજરાતી ગઝલ સર્જકોમાં અગ્ર ક્રમે આવતા કવિ જવાહર બક્ષીની ગઝલો મૂકવી છે. જવાહર બક્ષી આ નામ જ તેમનો પરિચય આપવા પર્યાપ્ત છે. છેલ્લા પાંચ દાયકાથી પણ વધુ સમયથી જેણે ગુજરાતી ગઝલને પોષી છે એવા જવાહર બક્ષી પાસેથી આપણને બે ગઝલસંગ્રહો મળે છે- `તારાપણાના શહેરમાં` અને `પરપોટાના કિલ્લા`. તેમનો જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક શિક્ષણ પણ ત્યાંની સ્વામી વિવેકાનંદ વિનયમંદિરમાં લીધું. મુંબઈની સિડનહામ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાંથી કોમર્સ સ્ટ્રીમમાંથી સ્નાતક તહીને 1964માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યાવસાયિક સફર શરૂ કરી. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

19 May, 2026 12:26 IST | Mumbai | Dharmik Parmar
આ નાટકના દિગ્દર્શક પ્રિતેશ સોઢા છે અને લેખક પ્રયાગ દવે છે

ભારતનો લાડકવાયો દીનદયાલઃ રાષ્ટ્ર પ્રેમ અને આધ્યાત્મનું સંતુલન જાળવનારની જીવનકથા

ગુજરાતી રંગભૂમિ પર તાજેતરમાં ભજવાતું આ પ્રયોગશીલ નાટક, “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટ્ય રસિકો માટે એક સાથે અનેક પાસાઓને આવરી લેતો એક મંથનાત્મક સંવાદ છે. આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પોતીકી ઓળખ-નિર્માણ માટે સતત પ્રયત્નશીલ એવા અનેક અગ્રણીઓમાંના એક, પંડિત દીનદયાલ ઉપાધ્યાય હતા. “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનની અને ખાસ તો રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણ અને સશક્ત વિચારોની એક આનંદયાત્રા છે તેમ તેના સર્જકોનું કહેવું છે.

12 May, 2026 07:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વણકર સાથે હાથશાળ પર કામ જોતાં રીતુ ઓબેરોય, (જમણે રીતુ ઓબેરોય) - તસવીર સૌજન્ય ફોર સારીઝ

સાડીની વૈશ્વિક ચર્ચા વચ્ચે પાયાના કારીગરોને મંચ આપતાં ફોર સારીઝનાં રીતુ ઓબેરોય

ફોર સારીઝ, સાડીઓ ખરીદી શકાય એવી એક બ્રાન્ડ અને તેની ખાસ વાત છે આ બ્રાન્ડ સાથે જોડાયેલા હસ્તકલાકારો. રીતુ ઓબેરોય પોતે મીડિયા પ્રોફેશનલ રહી ચૂક્યાં છે અને તેમણે મેટર્નિટી બ્રેક દરમિયાન કોર્પોરેટની દોડમાંથી બહાર નીકળીને તેમણે ગામડાંઓમાં પ્રવાસ કરવાનું નક્કી કર્યું. એ મુલાકાતોમાં તેમણે વણકરોની કામગીરી જોઇ અને તેમને થયું કે આ કામને વધુ લોકો સુધી પહોંચાડવું બહુ જરૂરી છે. પોતાના મૂળ અને વારસાને મંચ આપવાની અનિવાર્યતા તેમને લાગી. (તસવીર સૌજન્ય - ફોર સારીઝ)

12 May, 2026 04:57 IST | Mumbai | Chirantana Bhatt

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK