Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ જૈમિન ઠક્કર `પથિક`ની રચનાઓ

કવિવાર: `જોઈ લે, આંખોમાં મુશળધાર છું` - કવિ જૈમિન ઠક્કર `પથિક`

કવિવારની આજની શ્રેણીમાં વડોદરાના નવી પેઢીના શાયર પાસે જવું છે. `પથિક` ઉપનામથી જેણે ગઝલની આગવી કેડી કંડારી છે એવા જૈમિન ઠક્કરનો જન્મ વડોદરામાં થયો હતો. ગઝલસર્જન ઉપરાંત તેઓ અન્ય કવિઓની રચનાઓનો આસ્વાદ પણ કરાવવા બાબતે જાણીતા છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

24 February, 2026 02:22 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ સુધીર દેસાઈની રચનાઓ

કવિવાર : વ્હાલપનું નામ! એને બોલું તો કેમ કરી બોલું? : કવિ સુધીર દેસાઈ

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધીર દેસાઈની. તેમનો જન્મ પેટલાદમાં થયો હતો. શિક્ષણ મુંબઈ અને વડોદરાથી મેળવ્યું. મુંબઈ તેમની કર્મભૂમિ રહી. બહુ જ જલ્દી સુધીરભાઈની કાવ્યયાત્રા આરંભાઈ હતી. કુટુંબનું સાહિત્યિક વાતાવરણ જ તેઓની સાહિત્યયાત્રાનું બીજ બની રહ્યું.  `ક્યારેક` નામના માસિકનું તંત્રીપદ શોભાવીને તેઓએ સાહિત્યસેવા કરી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

17 February, 2026 02:16 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ઈશ્ક પાલનપુરીની રચનાઓ

કવિવાર: પ્રેમમાં તો જરા થોભવું જોઇએ - `ઈશ્ક` પાલનપુરી

કવિવારની શ્રેણીમાં આજે ઈશ્ક પાલનપુરીની શબ્દયાત્રા તરફ વળવું છે. કવિનો જન્મ બનાસકાંઠામાં. ઝેરડા ગામમાં કવિનું બાળપણ વીત્યું. લગનથી અભ્યાસ કર્યો. આદિપુર કચ્છથી ફાર્મસીની સ્ટડી પૂર્ણ કરીને ઈશ્ક પાલનપુરીએ મેડિકલ સ્ટોર કર્યો. આગળ તેઓ કોર્ટક્લાર્કની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયા. વિદ્યાર્થીવસ્થામાં સહપાઠીનું મૃત્યુ કવિના હ્રદયને વિહવળ કરી મૂકે છે અને ત્યાંથી જ કવિતારૂપી ફણગો ફૂટે છે. પછી તો આ શબ્દયાત્રા આગળ વધતી જાય છે ને પાલનપુરી ગઝલ ઘરાનાના વારસ તરીકે ઈશ્ક પાલનપુરીની નોંધ લેવાઈ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

10 February, 2026 10:36 IST | Mumbai | Dharmik Parmar
નવનિર્મિત શ્રીમદ્ રાજચંદ્ર મુલુંડ સ્પિરિચ્યુઅલ સેન્ટર તમામ વયના સાધકોને આંતરિક ઉન્નતિના સુવ્યવસ્થિત માર્ગ પર આગળ વધારવા માટે બન્યું છે.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના મુલુંડ સ્પિરિચ્યુઅલ સેન્ટરનું ઉદ્ઘાટન

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) દ્વારા મુલુંડ ખાતે સ્થપાયેલ નવા સ્પિરિચ્યુઅલ સેન્ટરનું ઉદ્ઘાટન પૂજ્ય ગુરુદેવ રાકેશજીના કરકમળેના હસ્તે સંપન્ન થયું. રૂનવાલ એન્થુરિયમ, એલબીએસ માર્ગ, મુલુંડ પશ્ચિમ ખાતે સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મુલુંડ સ્પિરિચ્યુઅલ સેન્ટર શહેર માટે આધ્યાત્મિક જ્ઞાન અને આંતરિક જાગૃતિનું દીપસ્તંભ બનશે, જે મનન, અધ્યયન અને આત્મવિકાસ માટે સમર્પિત સ્થાન બની રહેશે. વિશ્વભરમાં 206 થી વધુ કેન્દ્રો સાથે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર આધુનિક જીવનની વ્યસ્તતા વચ્ચે આધ્યાત્મિકતા (Spirituality) ને સહેલું અને સુલભ બનાવવાની પોતાની દ્રષ્ટિને સતત આગળ ધપાવી રહ્યું છે.

06 February, 2026 08:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ટેરેન્સ જાનીની રચનાઓ

કવિવાર: ખુદા છે ફરાર વરસોથી... કવિ ટેરેન્સ જાની

આજે કવિવારની શ્રેણીમાં યાદ કરવો છે એ શાયર. જેણે બહુ જ જલ્દી આપણી વચ્ચેથી એક્ઝિટ લઈ લીધી. ૧૧ વર્ષ પહેલાં ટેરેન્સ જાનીનું માર્ગઅકસ્માતમાં નિધન થયું હતું. ગુજરાતી ભાષાએ એક આશાસ્પદ કવિને ગુમાવ્યો. આ કવિએ `સાહેબ` તખલ્લુસથી સુંદર કૃતિઓ આપી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

03 February, 2026 02:32 IST | Mumbai | Dharmik Parmar
આ સ્તરનું પ્રદર્શન સાઉદી અરેબિયાની આધુનિક કળાને એક મંચ પર મુકે છે. તસવીર સૌજન્ય પીઆર

બેદાયત: સાઉદી અરેબિયાના નેશનલ મ્યુઝિયમમાં સાઉદી આર્ટ મુવમેન્ટનું ભવ્ય પ્રદર્શન

ઐતિહાસિક જાહેરાતવિઝ્યુઅલ આર્ટ્સ કમિશને "બેદાયત: સાઉદી આર્ટ મૂવમેન્ટની શરૂઆત" (Bedayat: Beginnings of Saudi Art Movement) પ્રદર્શનનું અનાવરણ કર્યું છે, જે સાઉદી અરેબિયાની કલાના પ્રારંભિક વર્ષોનું દસ્તાવેજીકરણ કરે છે. આ ભવ્ય પ્રદર્શન રિયાધના નેશનલ મ્યુઝિયમ ઓફ સાઉદી અરેબિયા ખાતે યોજાયું છે જે 27 જાન્યુઆરીએ શરૂ થયું છે અને તે 11 એપ્રિલ 2026 સુધી ચાલશે.  (ડાબે ઉપરના ચિત્રના કલાકાર-મોઈનરાહ મોશી, ડાબે નીચેના ચિત્રના કલાકાર - અહેમદ અલ્માગ્લોથ, જમણી બાજુના ચિત્રના કલાકાર - મોહંમદ અલ્હમદ)

29 January, 2026 03:29 IST | Riyadb | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવયિત્રી મોના નાયકની રચનાઓ

કવિવાર: રોજ પીંછાં ખરે, तेरे जाने के बाद - કવયિત્રી મોના નાયક

કવિવારની આજની શ્રેણીમાં આપણા ડાયસ્પોરા સર્જકોની નવી પેઢીમાં સુંદર કવિતાકર્મ કરનારાં મોના નાયકની રચનાઓ માણવી છે. ન્યુ જર્સીમાં રહેતાં મોના નાયક આશાસ્પદ નામ છે. ગઝલ, ગીતો, અછાંદસમાં તેઓએ કલમ ચલાવી છે. નવા જ રદીફ અને કાફિયાની આંગળી પકડીને મોના નાયકે ભાવસભર `ઊર્મિ`ઓને વ્યક્ત કરી છે. ભાષાની સરળતા અને લાઘવતા એ એમનાં કાવ્યોની વિશેષતા છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

27 January, 2026 12:03 IST | Mumbai | Dharmik Parmar
મેમોરિયલ કોન્સર્ટથી શરૂ થયેલા સંબંધની વૈશ્વિક મંચ સુધીની સફર - તસવીર સૌજન્ય પીઆર

ઉસ્તાદ ઝાકીર હુસૈનને શ્રધ્ધાંજલીની પ્રસ્તુતી સાથે પૃથ્વી થિએટર લોલાપલુઝામાં

પૃથ્વી થિયેટર લોલાપલૂઝા ઇન્ડિયા ૨૦૨૬માં `પૃથ્વી પ્રેઝન્ટ્સ` સાથે પ્રવેશ કરવા સજ્જ છે. આ ખાસ સંગીતમય કાર્યક્રમ દિવંગત ઉસ્તાદ ઝાકિર હુસેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

21 January, 2026 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK