Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ અરવિંદ બારોટની રચનાઓ

કવિવાર: હું જ્યાં આળોટું ત્યાં બાનો ખોળો – કવિ અરવિંદ બારોટ

કવિવારની શ્રેણીમાં આજનો મણકો કવિ અરવિંદ બારોટના નામનો. તેઓ મૂળ અમરેલીના સાવરકુંડલાના. અમદાવાદમાં રહેતા આ સર્જકને ગુજરાતી પ્લેબેક સિંગર તરીકે પણ મોટા ગજાનું કામ કર્યું છે. ગીતકાર, સંગીતનિર્દેશક, કંપોઝર તો ખરા જ પણ એ બધાંના મૂળમાં છે તેમનું `કવિ`પણું! આઠ હજારથી પણ વધારે ગીતોને પોતાના કંઠે રેલાવનારા આ ગાયકે દોઢસોથી પણ વધુ ગુજરાતી ચિત્રપટોમાં સંગીત આપ્યું છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

01 September, 2026 09:00 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ અશોક ચાવડા `બેદિલ`ની રચનાઓ

કવિવાર: ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં? કવિ અશોક ચાવડા `બેદિલ`

આજે કવિવારમાં વાત કરવી છે કવિ અશોક ચાવડા `બેદિલ`ની. સાંપ્રત સમયમાં સાહિત્યસર્જનમાં આદરપૂર્વક લઇ શકાય એવું નામ. કવિ, વાર્તાકાર અને વિવેચક અશોક ચાવડા એટલે પંકાયેલી અને મંજાયેલી કલમ. તેમનો કાવ્યસંગ્રહ `ડાળખીથી સાવ છૂટાં`ને વર્ષ ૨૦૧૩ માં સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર એનાયત થયેલો. તે ઉપરાંત સર્જક પાસેથી આપણને પગલાં તળાવમાં, પગરવ તળાવમાં, તું કહું કે તમે, પિટ્યો અશ્કો, શબ્દોદય અને ગઝલિસ્તાન જેવા માતબર સંગ્રહો પ્રાપ્ત થાય છે. ૨૩ ઑગસ્ટ ૧૯૭૮ના રોજ ભાવનગરમાં પિતામ્બરભાઈ અને હંસાબહેનના ત્યાં તેમનો જન્મ. ૧૯૯૮માં અશોક ચાવડાએ અમદાવાદની સી.યુ. શાહ કોમર્સ કૉલેજમાંથી એકાઉન્ટિંગમાં બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી. ૨૦૦૧માં તેમણે અમદાવાદની એચ.કે. આર્ટસ કૉલેજમાંથી અંગ્રેજી લિટરેચરમાં કોમર્સ સ્નાતકની પણ ડિગ્રી મેળવી.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

25 August, 2026 02:31 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ગોપાલ શાસ્ત્રીની રચનાઓ

કવિવાર: નદીમાં પગ ઝબોળી બાળપણ પાછું અમે માંગ્યું – કવિ ગોપાલ શાસ્ત્રી

આજે કવિવારની શ્રેણીમાં વડોદરાના કવિ ગોપાલ શાસ્ત્રીની કૃતિઓની વાત કરવાનો ઉપક્રમ છે. `તારા વિના`  પુસ્તકમાં એમનાં કાવ્યો સંગ્રહિત છે. એમની કેટલીક જાણીતી રચનાઓ થકી માણીએ એમની સર્જનસફર. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

18 August, 2026 12:18 IST | Mumbai | Dharmik Parmar
બન્ને નાટકોને હર્ષદીપસિંહ જાડેજાનું કલાત્મક માર્ગદર્શન મળ્યું છે.

મકાનાભિનિષ્ક્રમણ અને સંક્રમણ: સામાન્ય માનવીના જીવનની સંવેદનશીલ અને રમૂજી વાતો

અમદાવાદ થિયેટર ગ્રુપ અને તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન દ્વારા બે અલગ-અલગ વિષય ધરાવતા પરંતુ સામાન્ય માનવીના જીવન સાથે સીધો સંબંધ ધરાવતા નાટ્યપ્રયોગો ‘મકાનાભિનિષ્ક્રમણ’ અને ‘સંક્રમણ’ રજૂ કરવામાં આવ્યા. બન્ને નાટકોનો પ્રયોગ માલાડ સ્થિત નવા આર્ટ સ્પેસ Artisan Coterie ખાતે યોજાયો હતો. આર્ટિસ્ટન કોટરી માલાડ અને મુંબઈમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કાર્યરત નવું કલામંચ છે.

17 August, 2026 04:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ સુંદરજી બેટાઈની રચનાઓ

કવિવાર: બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે! કવિ સુંદરજી બેટાઈ

આજના લેખાંકમાં વાત કવિ સુંદરજી બેટાઈની. તેમનું પૂરું નામ સુંદરજી ગોકળદાસ બેટાઈ. તેઓ આપણી ભાષાના વિખ્યાત કવિ-વિવેચક. તેમનો જન્મ જામનગરના બેટ-દ્વારિકામાં. તેમણે દ્વૈપાયન અને મિત્રાવરુણૌ જેવાં ઉપનામોથી અઢળક કાવ્યો રચ્યાં. મુંબઈ સાથે પણ કવિનો નાતો શૈક્ષણિક રીતે જોડાયેલો. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બેચરલ ઑફ આર્ટસની ડીગ્રી મેળવેલી. ૧૯૩૨માં એલએલ.બી. થયા અને ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં માસ્ટર્સ પણ કર્યું. શરૂઆતમાં શહેરની એક સંસ્થામાં આચાર્ય તરીકે સેવા આપ્યા બાદ એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા, જે નિવૃત્તિ પર્યંત. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

11 August, 2026 02:04 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ અશરફ ડબાવાલાની રચનાઓ

કવિવાર: મારી પાસે ગુર્જરી બારાખડીમાં આવજે- કવિ અશરફ ડબાવાલા

કવિવારની શ્રેણીના આ મણકામાં શિકાગોસ્થિત કવિ અશરફ ડબાવાલાની રચનાઓ રજૂ કરવી છે. ભાષાના કવિઓને વિદેશની ધરતી પર માન-સન્માન આપનાર અશરફભાઈ અને તેમનાં ધર્મપત્ની ડૉ. મધુમતી મહેતા તો ભાષાનું ઘરેણું છે. આ ડૉક્ટર દંપતી શિકાગોમાં ભાષાસંવર્ધન માટે સતત પ્રયાસરત રહે છે. અશરફભાઈનો જન્મ અમેરલીમાં ૧૯૪૮ની સાલમાં ૧૩મી જુલાઇએ થયેલો. તેઓની પાસેથી આપણને `અલગ`, `ધબકારાનો વારસ` અને `વાણીપત` નામના સંગ્રહો મળે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

28 July, 2026 02:38 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ રાકેશ હાંસલિયાની રચનાઓ

કવિવાર: બસ હવે કોઈથી ઈમ્પ્રેસ થાવું નથી: રાકેશ હાંસલિયા

આજે નવી પેઢીના શાયર રાકેશ હાંસલિયાની રચનાઓ તરફ જવું છે. તેમનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ રાજકોટના ખજૂરડામાં થયેલો. તાજેતરમાં જ કવિનો નવો ગઝલસંગ્રહ `તારું શિખર તને મળી જાશે` આવ્યો. તે પહેલાં કવિએ અન્ય મિત્રો સાથે મળીને `તત્ત્વ` નામનો સંગ્રહ પ્રગટ કરેલો. તેમની પાસેથી આપણને `જે તરફ તું લઇ જશે` અને`ક્યારેક ઉત્તર પણ મળે` નામનો સંગ્રહ આપણને મળ્યો છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

21 July, 2026 10:09 IST | Mumbai | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ પ્રહ્લાદ પારેખની રચનાઓ

કવિવાર: આવો ને મેહુલિયા! ધરતીનાં તપ છોડાવો - કવિ પ્રહ્લાદ પારેખ

કવિ પ્રહ્લાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયેલો. ૧૯૩૦માં તેઓએ સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો. ઉત્તમ બાળગીતો અને બાલવાર્તાઓ સર્જનારા આ કવિ દક્ષિણામૂર્તિમાં પણ જોડાયા હતા. રવિન્દ્રનાથ ટાગોરની નિશ્રામાં તેમની કાવ્યસર્જન યાત્રાનો આરંભ થયો હતો. મુંબઈ અને ભાવનગરની શાળાઓમાં શિક્ષક તરીકે પણ સેવા આપી. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

14 July, 2026 12:55 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK