Aastha Nu Address: આ રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી અતિ ધામધૂમથી ઊજવાય એ સ્વાભાવિક છે. સત્સંગ કાર્યક્રમની સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રીમાં પણ લોકભીડ ઊમટે છે.
26 March, 2025 06:56 IST | Mumbai | Dharmik Parmar
ઘણા પાસે ઇચ્છા કરતાં પૈસા ઓછા છે, કેટલાક પાસે જરૂર કરતાં ઓછા છે તો વળી કોઈની પાસે બીજા કરતાં ઓછા છે. સારાંશ એટલો કે પૈસાની વાત આવે ત્યારે બધાની પાસે એ ઓછા જ છે.
સમયે સભામંડપમાંથી રસોડામાં પ્રવેશેલા પ્રમુખસ્વામી મહારાજ પળવારમાં પરિસ્થિતિ પારખી ગયા એટલે તેઓ સંતની નજીક ગયા અને તેમને કહ્યું, ‘લાવો, હું શીખવાડું...’
કારણ કે તેઓ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામનાં જન્મદાત્રી છે. મહારાષ્ટ્રના માહુરના એક પહાડ પર દેવી માતાનું સુંદર મંદિર છે. માહુર દત્ત ભગવાનનું પણ જન્મસ્થળ છે તથા અત્રિ-અનસૂયાદેવી તેમ જ દત્તાત્રેયજીના સાધકો માટે તો મથુરા છે
મળો એવા લોકોને જેમને કવિતા લખવાનું ગમે છે એટલું જ નહીં, તેમના દ્વારા લખવામાં આવેલી કવિતાને સન્માન પણ પ્રાપ્ત થયું છે
21 March, 2025 01:07 IST | Mumbai | Darshini Vashi
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK