Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કેવું કહેવાય, જે સૌભાગ્ય શ્રીરામના પિતાને પ્રાપ્ત ન થયું એ જટાયુને પ્રાપ્ત થયું

જટાયુને પણ શ્રીરામ મળે. સ્વયં શ્રીરામે જટાયુના અગ્નિસંસ્કાર કર્યા પોતાના હાથે, જે સૌભાગ્ય શ્રીરામના પિતાને પ્રાપ્ત ન થયું

04 December, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

જ્યારે અર્જુને કહ્યું, હમ સે ના હો પાએગા અને શ્રીકૃષ્ણ બોલ્યા, મૈં હૂં ના

વિશ્વનું પહેલું કાઉન્સેલિંગ સેશન યોજાયું હતું પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં, જેમાં થેરપિસ્ટ હતા ભગવાન શ્રીકૃષ્ણ

01 December, 2025 12:06 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સમયનો સદુપયોગ અને સાવ સસ્તામાં ખાટી જવાની વાત

ધર્મપ્રેમ આ જ કામ કરે

01 December, 2025 11:34 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
કટાવવર્ક કરતી ગ્રામીણ મહિલાઓ અને દીકરીઓ.

કટાવવર્ક કમાલની કચ્છી કળા

કચ્છનાં ગામડાંઓમાં લટાર મારીએ તો અનેક ભાતીગળ કળાકસબીઓ જોવા મળશે. કટાવવર્ક કરતી કચ્છની આ ગ્રામીણ મહિલાઓને રાતોરાત સફળતા મળી છે એવું નથી. સફળતા સુધી પહોંચવા આ મહિલાઓએ અનેક તડકી-છાંયડી જોઈ છે અને અનેક તકલીફો વચ્ચેથી પસાર થઈ છે.

30 November, 2025 12:49 IST | Kutch | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કોઈનાં આંસુ લૂછવા દોડી જઈએ એ જ જીવનની સાર્થકતા

જીવનને લીલુંછમ રાખતી હૃદયની લાગણીઓને વાચા આપતા રહેવાનું શિક્ષણ જાણે કે લુપ્તપ્રાય થઈ રહ્યું છે

28 November, 2025 01:12 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જ્યાં દૃઢ સંકલ્પ છે ત્યાં પરિવર્તન નિશ્ચિત છે‍

આપણા આંતરિક પરિવર્તનનો સીધો સંબંધ આપણી ઇચ્છાશક્તિ અને દૃઢ આત્મબળ પર નિર્ભર છે. એટલે એક વખત જો આપણે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ સાથે કંઈક પરિવર્તન કરવાનું નક્કી કરી લઈએ તો પછી આપણે ખૂબ જ સરળતાથી પોતાના નિશ્ચિત લક્ષ્યને હાંસલ કરી શકીએ

24 November, 2025 09:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

તમે સુખી થાઓ એ સારી વાત, પણ અન્યને સુખી કરો એ અત્યંત ઉમદા વાત

આ જે ફરિયાદ છે એ મોટા ભાગે બધી પત્નીઓની ફરિયાદ છે એવું મેં મારા સ્વાનુભવે જોયું છે

20 November, 2025 01:42 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જ્ઞાનમાં ભક્તિ મળે તો અને તો જ મુક્તિના ફળનું સુખ અનુભવી શકાય

ભક્તિનું ફળ ભગવાન નથી. તમે ઘણી ભક્તિ કરો અને તમને ભગવાન મળી જાય એ વાત મારા વિચાર મુજબ અનુભવનું સત્ય નથી. ભક્તિનું ફળ ભગવાન નથી, ભક્તિનું ફળ ભક્તિ જ છે

19 November, 2025 06:48 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK