Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર

ક્રિકેટના મેદાનની ક્રીઝથી લઈને રામાયણની લક્ષ્મણરેખા સુધી બધે જ મર્યાદાને સ્થાન

રાત્રે કેટલા વાગ્યા સુધી જાગવું અને સવારે કેટલા વાગ્યા સુધી ઊંઘતા રહેવું એ બધું મર્યાદા સાથે જ યોગ્ય ગણાય

12 May, 2026 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Vaastu Vibes: લોભ નહીં, સંતુલન જ લાવે છે સાચી સમૃદ્ધિ

Vaastu Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.

11 May, 2026 06:12 IST | Mumbai | Hetvi Karia
પ્રતીકાત્મક તસવીર

આત્મિક જ્ઞાનનો અભાવ : સમસ્ત સંસારની દરેક સમસ્યાનું આ છે મૂળ કારણ

આવા લોકોને એ પૂછવું જોઈએ કે કર્મનો ત્યાગ કઈ રીતે સંભવ થશે? ખાવું, પીવું, કમાવું, સાંભળવું, સંભળાવવું તો બંધ થઈ જશે; પરંતુ મનના વિચારોનો વેપાર તો ચાલતો જ રહેશેને? 

11 May, 2026 02:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદ્રભાગા શક્તિપીઠ

યા દેવી સર્વ ભૂતેષુઃ માતૃ-રૂપેણ સંસ્થિતા

આજે મર્ધસ ડે છે ત્યારે જઈએ ગુજરાતના સોમનાથ જ્યોતિર્લિંગની નજીક આવેલી ચંદ્રભાગા શક્તિપીઠે

10 May, 2026 01:21 IST | Junagadh | Alpa Nirmal
મહાલક્ષ્મી સરસ એક્ઝિબિશન

માત્ર એક્ઝિબિશન નહીં, મહિલા સશક્તીકરણનું જીવંત ઉદાહરણ

તારીખ : બીજી મેથી ૧૪ મે, સ્થળ : BKCમાં એશિયન હાર્ટ હૉસ્પિટલની સામે આવેલું MMRDA ગ્રાઉન્ડ, સમય : સવારે ૧૦ વાગ્યાથી, રાત્રે ૧૦ વાગ્યા સુધી, એન્ટ્રી-ફી : તદ્દન મફત

09 May, 2026 11:45 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ભગવાન જે દિવસે માને માધ્યમ બનાવીને અહીં આવ્યા એ દિવસે ભગવાન પૂજાયા

માને વય નહીં વાત્સલ્ય હોય છે. માને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. માની નજરમાં સંતાન ક્યારેય મોટાં થતાં નથી, નાનાં જ રહે છે. મા હંમેશાં સંતાનના રક્ષણની ચિંતા જ કરતી હોય છે. મા માટે જેટલું કહેવાય એટલું અધૂરું જ છે.

08 May, 2026 04:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મીણબત્તી એક બાજુથી સળગે પણ માણસ બે બાજુએથી સળગે

લાઇનમાં ઊભા રહીને ચીજવસ્તુ લાવવાના દિવસો તો ભૂલી જાઓ! હવે તો ઑનલાઇન ઝિંદાબાદ!

05 May, 2026 11:34 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભગવાન પાસેથી જે જોઈએ એ તમે માગો, પણ ભગવાનને જે જોઈએ એ તમે આપો છો?

ધર્મ એટલે નિયમિત મંદિરે જવાની પ્રક્રિયા નથી પણ ધર્મ એટલે મંદિરે જઈને સાચા અર્થમાં મનનું પ્રક્ષાલ કરો અને મનમાં રહેલો બધો મેલ કાઢીને નવેસરથી દિવસનો પ્રારંભ કરો.

04 May, 2026 02:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK