Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રેમ કરતાં શીખી જાઓ એટલે સંસારની દરેક સમસ્યાનો અંત

સંતના સન્મુખ પર સ્મિત હતું

04 February, 2026 01:16 IST | Mumbai | Morari Bapu
ચિન્મય મિશન દ્વારા આયોજિત સામૂહિક હનુમાન ચાલીસા હવન

મુંબઈમાં હનુમાન ચાલીસા હવન સાથે ચિન્મય મિશનની 75 વર્ષની શાનદાર સફર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું હતું કે, "પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના દૂરંદેશી દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈને, ચિન્મય મિશન છેલ્લા સાત દાયકામાં સમાજમાં વેદાંત, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો ફેલાવ કરે છે.

03 February, 2026 03:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દુષ્ટતાને દંડનારી સત્તા જ્યારે ઝળકી ઊઠે ત્યારે ક્રાન્તિ આવે

થોડા જ દિવસો અગાઉ હરિયાણા પોલીસે એક સખ્ત કારવાઈ કરીને નમૂનેદાર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ડિજિટલ મીડિયાના બેરોકટોક ફેલાવા અને યુવાધનને લાગેલું એનું ઘેલું તો બધે ચર્ચામાં છે જ

03 February, 2026 01:22 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
સ્થાનિક લોકોને કુંજાપુરી માતા પર ખૂબ આસ્થા છે. અહીં આવતા ભક્તો શ્રદ્ધારૂપે મંદિર પરિસરમાં રહેલા ઝાડ પર ચૂંદડી, નાડાછડી આદિ બાંધે છે.

હૃષીકેશ નજીક આવેલી કુંજાપુરી શક્તિપીઠનાં દર્શન કર્યાં છે?

ટિહરી રિયાસતની રાજધાની નરેન્દ્રનગર નજીક આવેલું કુંજાપુરી મંદિર શક્તિશાળી હોવા સાથે ઉત્તરાખંડ રાજ્યની ચાર શક્તિપીઠમાંનું એક છે. હિમાલયની પશ્ચાદભૂમાં આવેલી શિવાલિક પર્વતમાળામાં આવેલા આ પવિત્ર સ્થાનથી અદ્વિતીય સૂર્યોદય અને અદ્ભુત સૂર્યાસ્તના સાક્ષી બનાય

01 February, 2026 02:48 IST | Mumbai | Alpa Nirmal
આદિ શંકરાચાર્યની ઓમકારેશ્વર નજીક આવેલી ૧૦૮ ફીટ ઊંચી  પ્રતિમા

શંકરાચાર્ય: આ પદવી શા માટે મહત્ત્વની છે? આ પદ પર નિયુક્તિ કેવી રીતે થાય છે?

માઘમેળામાં મૌની અમાસના દિવસે થયેલા વિવાદ પછી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ઉત્તરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્યની પદવી કઈ રીતે મળી એ સવાલ ફરી ઊભો કરવામાં આવ્યો છે

01 February, 2026 02:38 IST | Mumbai | Aashutosh Desai
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

‘લાલાને માખણ ભાવે, લાલાને મિસરી ભાવે’નો અર્થ કનૈયાને મન ગમે, પ્રેમ ગમે

મનને શુદ્ધ કરવા માટે ભગવદ્ કથા સમાન બીજું કોઈ સાધન સંસારમાં નથી. મનની શુદ્ધિ વગર શાંતિનો અનુભવ સંભવ નથી. જ્યાં સુધી જીવનમાં શાંતિ નથી ત્યાં સુધી જીવનમાં સુખ નથી

30 January, 2026 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પહેલાં જીવનની ક્ષણો દોહ્યલી લાગતી, હવે જીવનની ક્ષણો મહામૂલી લાગે છે

પૈસાની ઉપયોગિતા અને પૈસા પ્રત્યેની આસક્તિ એ બે વિકલ્પોને વિસ્તારપૂર્વક સ્પષ્ટ કર્યા અને એ પછી તો બીજી શિબિરના વિષયો પર લાગી ગયા; પણ થોડા સમય પછી, કહો કે અંદાજે એકાદ દિવસ બાદ એક યુવક મળવા આવ્યો

29 January, 2026 01:46 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
 મોરારી બાપુ

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું

મોરારી બાપુએ ચેતવણી આપી હતી કે સદીઓથી સનાતન ધર્મને નબળો પાડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ આજના સમયમાં સૌથી મોટો ખતરો આંતરિક વિભાજનથી ઉભો થાય છે. તેમણે એવા સંપ્રદાયો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી જે પોતાના દેવતાઓને પ્રોત્સાહન આપવા માંગે છે.

28 January, 2026 05:06 IST | New Delhi | Bespoke Stories Studio

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK