Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે કામ પાંચ રૂપિયાની ટીકડીથી થાય એના માટે ભગવાનને થોડા હેરાન કરાય?

નાના કામમાં ભગવાનને શું હેરાન કરવા? રાષ્ટ્રપતિને કંઈ છાશકેન્દ્રનું ઉદ્ઘાટન કરવા ન બોલાવાય

09 January, 2026 12:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પોતાની જ જ્ઞાતિનો યુવક દીકરીને દુખી કરતો હોય તો એ જ્ઞાતિને શું ધોઈ પીવાની?

જ્ઞાતિવાદ બીજી પણ ઘણી વાતોમાં માઝા મૂકતો થયો છે, જેમાં કેટલીક વાર અત્યારનાં સમાચારપત્રો અને ન્યુઝ ચૅનલ પણ ભૂલ કરી બેસતાં હોય છે

08 January, 2026 02:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જ્યાં સુધી તમારી અંદર બોધ હોય ત્યાં સુધી સાચા પ્રેમી ન બની શકો

પ્રેમમાં કામ અને લોભ કરતાં ક્રોધ વધારે અવરોધક છે. કોધને તો માફ કરી જ ન શકાય

07 January, 2026 02:43 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નાના માણસની મોટાઈ અને સારપ ખરેખર તો અપરંપાર હોય છે

ઑફિસના ઉપલા માળે અલગ-અલગ કમરામાં તમે જાઓ અને એકબીજાને મળ્યા વિના આપેલા આ કાગળમાં તમને દર મ‌હિને કેટલા રૂપિયા મળે તો તમારો મહિનો નીકળી જાય એ રકમ લખી આવો!

06 January, 2026 02:27 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

તન-મનથી સદા સ્વસ્થ રહેવા આત્મા તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ

શાસ્ત્રો અનુસાર દેહથી ન્યારા થવાનો અનુભવ સર્વ પ્રકારના અધ્યાત્મિક અનુભવોનો આધાર છે અને આ જ અનુભવમાં નિરંતર ટકી રહેવાથી પ્રભુમિલનનો, પ્રભુપ્રેમનો અને ઈશ્વરીય શક્તિઓનો અનુભવ આપણને થાય છે

05 January, 2026 03:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાર્થ સોમાણી અને ઉડુ

સંગીતકારનું અનોખું સ્ટાર્ટઅપ: વાદ્ય વગાડે તો છે જ, બનાવે પણ છે

ઉડુ જેવું તાલવાદ્ય મળવું મુશ્કેલ હતું એટલે આ કલાકારે બનાવવાનું શરૂ કરી દીધું

04 January, 2026 12:33 IST | Ahmedabad | Laxmi Vanita
પ્રયાગરાજના ત્રિવેણીસંગમ પર વહેલી સવારે સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ.

કુંભનું લઘુરૂપઃ મોક્ષપ્રાપ્તિનો અનોખો અવસર માઘમેળો

સનાતન સંસ્કૃતિનો ઇતિહાસ કહે છે કે મહા મહિનાના પવિત્ર દિવસોમાં જ્યારે બ્રહ્માજીએ મહાયજ્ઞ કર્યો હતો એ દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન, કલ્પવાસ, દાન અને ધાર્મિક અનુષ્ઠાનો થકી મનુષ્ય જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાની દિશા ખોલી શકે છે.

04 January, 2026 11:33 IST | Prayagraj | Aashutosh Desai
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આ નવા વર્ષે કઈ એક વાતમાં જાતમાં સુધારો કરવાની જરૂર છે?

યાદ રાખવું જોઈએ કે અભિપ્રાય એ મત છે, ન્યાય કે ચુકાદો નહીં કે એનું પાલન દરેક કરવું પડે, દરેકે એ માનવું પડે. તમારો મત છે, તમે એ મતને માન આપો અને સામેવાળા પાસે પોતાનો મત છે, એ મતને તે ન્યાય આપે

02 January, 2026 10:36 IST | Mumbai | Swami Satchidananda

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK