Vaastu Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.
આવા લોકોને એ પૂછવું જોઈએ કે કર્મનો ત્યાગ કઈ રીતે સંભવ થશે? ખાવું, પીવું, કમાવું, સાંભળવું, સંભળાવવું તો બંધ થઈ જશે; પરંતુ મનના વિચારોનો વેપાર તો ચાલતો જ રહેશેને?
11 May, 2026 02:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તારીખ : બીજી મેથી ૧૪ મે, સ્થળ : BKCમાં એશિયન હાર્ટ હૉસ્પિટલની સામે આવેલું MMRDA ગ્રાઉન્ડ, સમય : સવારે ૧૦ વાગ્યાથી, રાત્રે ૧૦ વાગ્યા સુધી, એન્ટ્રી-ફી : તદ્દન મફત
માને વય નહીં વાત્સલ્ય હોય છે. માને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. માની નજરમાં સંતાન ક્યારેય મોટાં થતાં નથી, નાનાં જ રહે છે. મા હંમેશાં સંતાનના રક્ષણની ચિંતા જ કરતી હોય છે. મા માટે જેટલું કહેવાય એટલું અધૂરું જ છે.
08 May, 2026 04:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મ એટલે નિયમિત મંદિરે જવાની પ્રક્રિયા નથી પણ ધર્મ એટલે મંદિરે જઈને સાચા અર્થમાં મનનું પ્રક્ષાલ કરો અને મનમાં રહેલો બધો મેલ કાઢીને નવેસરથી દિવસનો પ્રારંભ કરો.
04 May, 2026 02:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK