Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આપણે વિલંબ કરીએ તો જ પ્રભુ ન આવે, બાકી તે તો આવવા આતુર છે

પ્રભુનાં દર્શન થતાંની સાથે જ આપણો ભાવપ્રવાહ એકરસ બનીને સ્થિર થઈ જાય છે, આપણને શાંતિ મળી જાય છે

10 April, 2026 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિતકુમાર પારેખ

આ દાદાજી એક કિડની સાથે બમણા જોશથી નૃત્ય કરે છે

૧૮ વર્ષથી એક કિડની સાથે નીરોગી જીવન જીવતા ઘાટકોપરના ૭૫ વર્ષના રોહિત પારેખ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરંપરાગત રાસગરબા અને લોકનૃત્ય રજૂ કરે છે તથા છંદ, દુહાઓ અને ગુજરાતી લોકગીતો ગાઈને લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે...

09 April, 2026 08:52 IST | Mumbai | Varsha Chitaliya
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વૈરાગ્યના અગ્નિમાં વાસનાને સળગાવો, એ જ ધૂપ થઈ જશે

ભગવાન ભક્તનાં બધાં જ કર્મોને ખાઈ જાય છે. એક જ શરત કે ભગવાનને બધું જ અર્પણ કરો.

08 April, 2026 09:54 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સંકટના સમયને શિક્ષાનો સમય સમજીને જાગ્રત બનીએ

સંયોગો અને સંકટોનો ચહેરો પલટાય છે, પણ કતારો કાયમ રહે છે. અત્યારે LPGનાં સિલિન્ડરો અને પેટ્રોલ-ડીઝલ માટે કતારો લાગે છે

07 April, 2026 02:50 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Vaastu Vibes:ઍર ફ્રેશનર નહીં,ફ્રેશ ઍર:કારમાં પણ શુદ્ધ હવાની આવ-જા શા માટે જરૂરી?

Vaastu Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.

06 April, 2026 04:55 IST | Mumbai | Hetvi Karia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અહમને પોષનારા અઢળક હોય, સાચું સમજાવનારા બહુ ઓછા

માણસ જ્યારે અહમ્ છોડી નથી શકતો ત્યારે તે ખોટા રસ્તે આગળ વધવા માટે ઉતાવળો થઈ જાય છે.

06 April, 2026 11:55 IST | Mumbai | Swami Satchidananda
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે.

માણો એક અનોખા ગામને જ્યાંની રહેણીકરણી અને જીવનશૈલી પ્રાચીન વૈદિકકાળમાં લઈ જાય છે

શ્રીકાકુલમ જિલ્લામાં ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે.

05 April, 2026 12:41 IST | Mumbai | Laxmi Vanita
લાલ રાંભિયા

કચ્છી સંગીતના મશાલચી

કચ્છનાં ગામડાંઓમાં ડાયરાઓ દ્વારા લોકજાગૃતિનું કામ કરતા લાલ રાંભિયાના ૭૫મા જન્મદિવસની આજે જાહેર ઉજવણી થઈ રહી છે ત્યારે તેમની સફર પર એક નજર કરીએ

05 April, 2026 08:52 IST | Mumbai | Vasant Maru

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK