Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદાની કહેવાતી રિલેશનશિપનો આવ્યો અંત?

સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદાની કહેવાતી રિલેશનશિપનો આવ્યો અંત?

Published : 03 August, 2024 09:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે હાલમાં સોશ્યલ મીડિયા પર પણ એકમેકની પોસ્ટ પર કમેન્ટ અને લાઇક કરવાનું ઓછું કરી દીધું છે.

સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદા

સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદા


સિદ્ધાંત ચતુર્વેદી અને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાની કહેવાતી રિલેશનશિપનો અંત આવ્યો હોવાની ચર્ચા છે. તેઓ સોશ્યલ મીડિયા પર એકમેકની પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યાં હોવાથી તેમની વચ્ચે રિલેશનશિપની ચર્ચા ચાલી હતી. ત્યાર બાદ તેઓ ઘણી ઇવેન્ટમાં અને જાહેરમાં સાથે દેખાતાં આ વાતને વધુ વેગ મળ્યો હતો. તેમણે બન્નેએ સાથે મળીને રેલિશનશિપનો અંત આણવાનું નક્કી કર્યું છે અને હવે તેઓ ફક્ત ફ્રેન્ડ્સ બની રહેવા માગે છે. તેમણે હાલમાં સોશ્યલ મીડિયા પર પણ એકમેકની પોસ્ટ પર કમેન્ટ અને લાઇક કરવાનું ઓછું કરી દીધું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2024 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK