Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્યએ અનંત અંબાણીના લગ્નની કરી પ્રશંસા

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્યએ અનંત અંબાણીના લગ્નની કરી પ્રશંસા

18 July, 2024 08:06 IST | Mumbai

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના ભવ્ય લગ્નમાં હાજરી આપવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્યએ 16 જુલાઈના રોજ યુપીના વારાણસીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, સાંસ્કૃતિક પાલન માટે તેની પ્રશંસા કરી હતી. સંબોધન દરમિયાન, તેમણે પરંપરાગત સમારંભો અને કાર્યો દરમિયાન માંસાહારી વાનગીઓ અને દારૂનો સમાવેશ ન કરવા બદલ અંબાણી પરિવારની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, “જ્યારે અમને અંબાણી પરિવાર દ્વારા લગ્ન વિશે જાણ કરવામાં આવી હતી જેમાં ઘણાં બધાં ફંક્શન્સનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, પરંતુ દિવસ દરમિયાન કોઈ પણ દારૂ પીરસવામાં આવ્યો ન હતો... અનેક પ્રસંગોએ હજારો વાનગીઓ રાંધવામાં આવી હતી, પરંતુ માંસાહારી ખોરાક ટાળવામાં આવ્યો હતો."

18 July, 2024 08:06 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK