International Day of Happiness 2025: રાજકુમાર હિરીણી, ભારતીય સિનેમાના મોટા ફિલ્મમેકર, પોતાની ફિલ્મો દ્વારા માત્ર મનોરંજન જ નહીં, પણ જીવન જીવવાના મૂળભૂત હેતુ વિશે પણ મેસેજ આપતા હોય છે. તેમની ફિલ્મો આનંદ અને ઊંડા જીવનના સંદેશાઓથી ભરપૂર હોય છે, જે આપણને મુશ્કેલીમાં પણ આનંદમાં રહેવાનો અને સકારાત્મક રહેવાનો મંત્ર આપે છે. આ આંતરરાષ્ટ્રીય આનંદમયી દિવસે આજે જાણો એવી ફિલ્મોના કેટલાક ખાસ ડાયલૉગ્સ જેમણે આપણને આનંદનો ખરો અર્થ સમજાવ્યો છે.
21 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent