Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધ ઍનાર્કી’ બુક પરથી સિરીઝ બનાવવા માટે હું આતુર છું : સિદ્ધાર્થ રૉય કપૂર

‘ધ ઍનાર્કી’ બુક પરથી સિરીઝ બનાવવા માટે હું આતુર છું : સિદ્ધાર્થ રૉય કપૂર

Published : 22 April, 2023 05:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રોડ્યુસર સિદ્ધાર્થ રૉય કપૂર ઇતિહાસકાર વિલિયમ ડૅલરિમ્પલની બુક ‘ધ ઍનાર્કી : ધ રિલેન્ટલેસ રાઇઝ ઑફ ઈસ્ટ ઇન્ડિયા’ પરથી સિરીઝ બનાવવા માટે એક્સાઇટેડ છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પ્રોડ્યુસર સિદ્ધાર્થ રૉય કપૂર ઇતિહાસકાર વિલિયમ ડૅલરિમ્પલની બુક ‘ધ ઍનાર્કી : ધ રિલેન્ટલેસ રાઇઝ ઑફ ઈસ્ટ ઇન્ડિયા’ પરથી સિરીઝ બનાવવા માટે એક્સાઇટેડ છે. એને બ્રિટિશ ડિરેક્ટર જેરેમી બ્રોક ડિરેક્ટ કરશે. સાથે જ વિલિયમ એમાં રચનાત્મક સલાહકાર તરીકે કામ કરશે. આ સિરીઝ વિશે સિદ્ધાર્થ રૉય કપૂરે કહ્યું કે ‘અમને એ જણાવતાં ખુશી થાય છે કે વિલિયમ ડૅલરિમ્પલની બુક ‘ધ ઍનાર્કી : ધ રિલેન્ટલેસ રાઇઝ ઑફ ઈસ્ટ ઇન્ડિયા’ પરથી પ્રીમિયમ સિરીઝ બનાવવા માટે અમે બાફ્ટા પુરસ્કાર વિજેતા પટકથા લેખક જેરેમી બ્રોકને લાવવા માટે ઉત્સુક છીએ. જટીલ પાત્રોને ઘડવામાં જેરેમીની વિશેષતા છે. તેઓ આ પ્રોજેક્ટ માટે યોગ્ય છે. અમે વિશ્વ સ્તરે પ્રાસંગિક સિરીઝ બનાવવા માટે આતુર છીએ જે ભૌગોલિક, ભાષાઓ અને સંસ્કૃતિઓથી દર્શકોને આકર્ષિત કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2023 05:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK