Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આર્ટિકલ્સ

કૉલમ આર્ટિકલ્સ

ઇલસ્ટ્રેશન

ઠાકોરજી 3 : યદા યદા હી ધર્મસ્ય (પ્રકરણ ૨)

શેખરની ચાલમાં ફસાયેલો વલ્લભ પ્રાચીન ઠાકોરજીની મૂર્તિ બચાવવા મક્કમ બને છે. માધવરાયની મદદથી ગુંડાઓનો સામનો કર્યા બાદ તે મૂર્તિને સુરક્ષિત સ્થળે પહોંચાડવા જીવના જોખમે ભાગે છે. હવે શેખરના માણસો તેની પાછળ પડ્યા છે. મોટો ખતરો સામે છે.

01 September, 2026 12:50 IST | Mumbai | Rashmin Shah
પ્રવીણ કરમણ ગાલા

દરેક ગામના સધ્ધર સભ્યો સક્રિય થાય તો કોઈ જરૂરિયાતમંદ પરિવાર અધ્ધર ન રહે

કચ્છના નૂતન ત્રમ્બૌ ગામના એક અનોખા પ્રયાસે બતાવ્યું કે જો સધ્ધર પરિવારો પોતાના ગામના જરૂરિયાતમંદ પરિવારોની જવાબદારી સ્વીકારે તો ઘર, શિક્ષણ, રોજગાર અને સારવાર જેવી પાયાની જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે.

01 September, 2026 12:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૂર્તિ મોટી કે માણસનો જીવ?

મૂર્તિ મોટી કે માણસનો જીવ?

ધર્મના નામે કેટલો ત્રાસ સહન કરીશું? નાશિક ઢોલના ઘોંઘાટને ભક્તિનું પ્રમાણપત્ર કોણ આપે છે? મૂર્તિની ઊંચાઈ, DJ, લાઇટિંગ વગેરેના નિયમોનું કેમ પાલન થતું નથી? મુંઢે ફૅક્ટરની અહીં પણ જરૂર છે

01 September, 2026 12:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન

ઠાકોરજી 3 : યદા યદા હી ધર્મસ્ય (પ્રકરણ ૧)

ઠાકોરજીની અમાનત માનીને વલ્લભ એક પવિત્ર મૂર્તિ કાલબાદેવી પહોંચાડવા નીકળે છે, પણ રસ્તામાં તેને ખબર પડે છે કે આ ચોરાયેલી પ્રાચીન મૂર્તિ છે. હવે વલ્લભ ભક્તિ, બુદ્ધિ અને હિંમતથી શેખરને તેના જ જાળમાં ફસાવે છે અને ગુંડાઓ પણ પાછળ પડે છે.

31 August, 2026 02:48 IST | Mumbai | Rashmin Shah
ભક્તિ સંઘવી

વર્ચ્યુઅલ સંબંધો છોડો, રિયલ ફ્રેન્ડ્સ સાથે હૅન્ગઆઉટ કરો

સેંકડો ફૉલોઅર્સ અને લાઇક્સ વચ્ચે પણ એકલતા વધી રહી છે. સાચા સંબંધો સ્ક્રીન પર નહીં, પરંતુ સાથે બેસીને વાતો કરવામાં, એકબીજાને સમજવામાં અને મુશ્કેલીમાં સાથ આપવામાં બને છે.

31 August, 2026 02:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦૦મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે

આ દાદાજી ૧૦૦ વર્ષના છે પણ ખરેખર તો યંગસ્ટર છે

૯૪ વર્ષની ઉંમર સુધી જૉબ કરી, એના માટે રોજ ટ્રેનમાં મલાડથી અંધેરી જતા; ૯૬ વર્ષની ઉંમરે યુરોપ અને ૯૮ વર્ષની ઉંમરે દુબઈ ફરવા ગયા, કનકરાય બાવીસીની ઍક્ટિવ લાઇફ અને સ્વાવલંબી જીવન પ્રેરણારૂપ છે

31 August, 2026 02:16 IST | Mumbai | Darshini Vashi
જ્યાં સાધના કરવાથી અંતરમનમાં જાગૃતિ આવે એ જાગનાથ મહાદેવ

જ્યાં સાધના કરવાથી અંતરમનમાં જાગૃતિ આવે એ જાગનાથ મહાદેવ

ઘોડબંદર રોડ પર ગાયમુખ ચોપાટીની સામે એક ટેકરી પર આવેલું શિવજીનું આ પૌરાણિક મંદિર જેટલું સાદગીભર્યું છે એટલું જ સુકૂન આપનારું છે. બુદ્ધદેવજી મહારાજ જેવા સંતના પગલે બનેલા શિવમંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે

31 August, 2026 02:05 IST | Mumbai | Sejal Patel
મહાદેવ ગોવિંદ રાનડે, રખમાબાઈ, ઓગણીસમી સદીમાં બૉમ્બે હાઈ કોર્ટ, ડૉ. સખારામ અર્જુન

અદાલતના અન્યાયી ચુકાદાને તાબે ન થનારાં રખમાબાઈ જાણે કહી રહ્યાં હતાં...

રખમાની મા જયંતીબાઈ ૧૭ વર્ષની હતી અને રખમા પોતે બે વર્ષની હતી ત્યારે પિતા જનાર્દનનું અવસાન થયું. રખમા આઠેક વર્ષની થઈ ત્યારે તેની માએ બીજાં લગ્ન કર્યાં ડૉ. સખારામ અર્જુન (૧૮૩૯-૧૮૮૫) સાથે.

31 August, 2026 01:54 IST | Mumbai | Deepak Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK