Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તાજા સમાચાર

અજિત પવાર (ફાઈલ તસવીર)

અજિત પવાર બાદ NCP સુપ્રીમો કોણ, પત્ની સુનેત્રા પવાર કે દીકરો પાર્થ?

અજિત પવારે વર્ષ 2023માં પોતાના કાકા શરદ પવારથી અલગ થઈને ભાજપ-શિવસેના ગઠબંધન સાથે હાથ મિલાવ્યો હતો. હવે, તેમના જવાથી મહાયુતિ (ભાજપ-સેના-એનસીપી) માં સત્તાનું સંતુલન ખોરવાઈ શકે છે.

Updated on : 28 January, 2026 05:23 IST

વધુ વાંચો

 મોરારી બાપુ

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું

મોરારી બાપુએ ચેતવણી આપી હતી કે સદીઓથી સનાતન ધર્મને નબળો પાડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ આજના સમયમાં સૌથી મોટો ખતરો આંતરિક વિભાજનથી ઉભો થાય છે. તેમણે એવા સંપ્રદાયો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી જે પોતાના દેવતાઓને પ્રોત્સાહન આપવા માંગે છે.

Updated on : 28 January, 2026 05:06 IST

વધુ વાંચો

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

બારામતી મૅડિકલ કૉલેજ પહોંચતા અજિત પવારનો પરિવાર અશ્રુમાં સરી પડ્યો, જાણો અપડેટ્સ

પરિવાર નાયબ મુખ્ય પ્રધાનને અજિત પવારને અંતિમ વિદાય આપવા પહોંચ્યો હતો. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર અને તેમના પિતરાઈ ભાઈ સુપ્રિયા સુળે દુઃખમાં રડી પડ્યા હતા. વધુ એક વીડિયોમાં રોહિત પવારની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા.

Updated on : 28 January, 2026 04:20 IST

વધુ વાંચો

અજિત પવારના પ્લેનનું અકસ્માત (તસવીર સૌજન્ય મિડ-ડે)

અજિત પવારના પ્લેનની લેડી પાઇલટ કોણ? જાણો કેટલા વર્ષનો હતો અનુભવ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેઓ લગભગ 66 વર્ષના હતા. તેઓ મુંબઈથી તેમના વતન બારામતી જઈ રહ્યા હતા ત્યારે વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું.

Updated on : 28 January, 2026 04:15 IST

વધુ વાંચો

પિંકી માલી (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

કોણ હતી પિંકી માલી? પિતાએ કહ્યું `અજીત પવાર સાથે ફ્લાઇટમાં ચઢતા પહેલા મને ફોન..`

Who was Pinky Mali: મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના જૌનપુરની પિંકી માલીનું પણ મૃત્યુ થયું હતું. બારામતી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની સાથે પાંચ લોકોના મોત થયા હતા.

Updated on : 28 January, 2026 04:12 IST

વધુ વાંચો

ઇલસ્ટ્રેશન

યાર-ગદ્દાર: ભેદ, ભરમ કે કરમ? (પ્રકરણ ૩)

પરણીને પોતે આ ઘરમાં આવ્યાં ત્યારે જાતને ખુશનસીબ માની હતી. પતિ આર્મી ઑફિસર છે એનો ગર્વ રોમ-રોમમાં છલકતો હતો. સુહાગરાતે સલોણા શમણાં પૂરાં થયાંનો સંતોષ તરવર્યો હતો, પણ ચાર જ દિવસમાં ખુમાર ઓસરી ગયેલો. 

Updated on : 28 January, 2026 03:51 IST

વધુ વાંચો

ઇલસ્ટ્રેશન

યાર-ગદ્દાર: ભેદ, ભરમ કે કરમ? (પ્રકરણ ૨)

આર્કટિક અને ઍટ્લાન્ટિક ઓશનની વચ્ચે આવેલું ગ્રીનલૅન્ડ અમેરિકા માટે બહુ સ્ટ્રૅટેજિક લોકેશન ધરાવે છે એટલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ એનો કબજો લેવા મરણિયા બન્યા છે

Updated on : 28 January, 2026 03:47 IST

વધુ વાંચો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ખાનગી પ્લેનમાં મુસાફરી કરનારને મળે છે વીમો? અજિત પવારના નિધન બાદ મોટો પ્રશ્ન

Ajit Pawar Death in Baramati Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું આજે સવારે પ્લેન ક્રેશમાં નિધન થયું છે, ત્યારબાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવ્યો છે કે.. ખાનગી પ્લેનમાં મુસાફરી કરનારને વીમો મળે છે?

Updated on : 28 January, 2026 03:37 IST

વધુ વાંચો

કરણ જોહર સાથે અંકિત સખિયા.

તારી ફિલ્મથી પ્રૂવ થઈ ગયું છે કે ગુડ સિનેમા ઇઝ ગુડ સિનેમા

૧૫૦ કરોડના આંકડાના બિઝનેસને ક્રૉસ કરીને હવે હિન્દીમાં પણ ઑડિયન્સને ઍટ્રૅક્ટ કરતી ગુજરાતી ફિલ્મ ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે’નો ડિરેક્ટર અંકિત સખિયા રવિવારે બૉલીવુડના ધુરંધર ફિલ્મ-ડિરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરને તેમના ઘરે મળ્યો હતો

Updated on : 28 January, 2026 03:36 IST

વધુ વાંચો

દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)

`મારા દમદાર અને દિલદાર મિત્ર`, અજિત પવારને યાદ કરી ભાવુક થયા CM ફડણવીસ

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, "અજિત પવાર (Ajit Pawar) અમારા મજબૂત અને દયાળુ મિત્ર હતા. રાજ્ય માટે આ મુશ્કેલ દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) અમારી સાથે આ અકસ્માત અંગે ચર્ચા કરી છે."

Updated on : 28 January, 2026 03:36 IST

વધુ વાંચો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK