Anurag Kashyap on Phule row: તેણે પોસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક મોટી વાત પણ લખી હતી. એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, તેણે કહ્યું કે તેનો આ વાર્તા સાથે અંગત જોડાણ છે કારણ કે તેના કારકિર્દીનું પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેના હતું.
તમે ગુજરાતમાં કૉન્ગ્રેસ પાર્ટી માટે લડો છો એ આસાન કામ નથી. કદાચ આખા દેશમાં તમારે સૌથી વધુ સહન કરવું પડે છે. તમે ધમકીઓ સાંભળો છો, તમે ગાળો ખાઓ છો, લાઠી ખાઓ છો પણ કૉન્ગ્રેસ પાર્ટીનો ઝંડો નથી છોડતા
દુનિયામાં શક્તિશાળી ઉપચાર પદ્ધતિ એટલે આપણી પોતાની જીવ ઊર્જાનો ઉપયોગ. જીવ ઊર્જાનો ઉપયોગ ત્રણ રીતે કરી શકાય. શ્વાસોચ્છ્વાસ દ્વારા, નિદ્રા દ્વારા અથવા આપણા મગજમાં ઉત્પન્ન થતી શક્તિ દ્વારા. શ્વાસોચ્છ્વાસને પ્રાણાયામ કહીને એનો અપભ્રંશ કરવામાં આવ્યો છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK