શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-પાઠ

08 March, 2024 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગિરગામમાં વી. પી. રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા શ્રી દેવકોરબાઈ ચૅરિટેબલ ટ્રસ્ટના શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિત્તે પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાશિવરાત્રી 2024

ગિરગામમાં વી. પી. રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા શ્રી દેવકોરબાઈ ચૅરિટેબલ ટ્રસ્ટના શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિત્તે પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮ વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે, રાત્રે ૮ વાગ્યે અને મધરાતે ૧૨ વાગ્યે શિવજીની મહાઆરતી થશે. વિશેષમાં ઘીનાં કમળનાં દર્શન તેમ જ બરફનાં ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શનનો લાભ પણ સાંજે ૪થી રાત્રે ૧૨ વાગ્યા સુધી ભક્તજનોને મળશે.

mahashivratri mumbai news mumbai shiva temple shiva