રામનવમીએ અદાએ લીધો પ્રભુ શ્રીરામનાં દર્શનનો લહાવો

09 April, 2025 06:56 AM IST  |  Raipur | Gujarati Mid-day Correspondent

રવિવારે રામનવમીનું પાવન પર્વ હતું. એ દિવસે અદા શર્માએ રાયપુરના મંદિરમાં સ્વજનો સાથે પ્રભુ શ્રીરામનાં દર્શન કરવાનો લહાવો લીધો હતો.

અદા શર્મા

રવિવારે રામનવમીનું પાવન પર્વ હતું. એ દિવસે અદા શર્માએ રાયપુરના મંદિરમાં સ્વજનો સાથે પ્રભુ શ્રીરામનાં દર્શન કરવાનો લહાવો લીધો હતો. અદાએ પોતાના આ અનુભવની તસવીરો પણ તેના સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી.

adah sharma ram navami hinduism raipur bollywood buzz bollywood news bollywood entertainment news