નરકાસુરનો ધી એન્ડ

25 October, 2022 09:35 AM IST  |  Panaji | Gujarati Mid-day Correspondent

અહીં દિવાળીમાં આસૂરી વૃત્તિ વિરુદ્ધ દૈવી વૃત્તિની જીતના પ્રતીક તરીકે નરકાસુરનું પૂતળું બાળવાની પ્રથા છે. 

રાક્ષસ નરકાસુરનું વિશાળ પૂતળું

પણજીમાં રસ્તા પર મૂકવામાં આવેલું રાક્ષસ નરકાસુરનું વિશાળ પૂતળું. અહીં દિવાળીમાં આસૂરી વૃત્તિ વિરુદ્ધ દૈવી વૃત્તિની જીતના પ્રતીક તરીકે નરકાસુરનું પૂતળું બાળવાની પ્રથા છે. 

offbeat news national news goa panaji diwali