?>

મુંબઈમાં ગણેશોત્સવનો આજે 5મો દિવસ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Sep 23, 2023

અધિકારીઓએ જણાવ્યું કે બપોરે 3 વાગ્યા સુધી શહેરમાં આઠ સાર્વજનિક, 910 ઘરગથ્થુ મૂર્તિઓ અને 116 ગૌરી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસર્જન દરમિયાન કોઈ અપ્રિય ઘટનાઓ નોંધાઈ નથી.

1,034 મૂર્તિઓમાંથી 449 મૂર્તિઓનું વિસર્જન નાગરિક સંસ્થા દ્વારા કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

તમને આ પણ ગમશે

વિલેપાર્લેમાં બાપ્પા બન્યા પોલીસ

હવે મુંબઈગરાને નહીં નડે પાણીની સમસ્યા

મુંબઈ પોલીસે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે અને શહેરના દરેક વિસર્જન સ્થળ પર પોલીસ કર્મચારીઓને તહેનાત કર્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ ઉમેર્યું હતું કે, વિસર્જનન સરઘસ દરમિયાન સુલભ વાહનો વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.

બાપ્પાની પૂજા કર્યા બાદ શા માટે વિસર્જન?

Follow Us on :-