?>

ઉદ્ધવે મનોહર જોશીને આપી શ્રદ્ધાંજલિ

સમીર માર્કન્ડે

Gujaratimidday
News
By Rachana Joshi
Published Feb 23, 2024

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું ૮૬ વર્ષની વયે શુક્રવારે અવસાન થયું છે.

સમીર માર્કન્ડે

રાજકીય નેતાઓ પક્ષની રેખાઓ પાર કરીને લોકસભાના ભૂતપૂર્વ સ્પીકરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

સમીર માર્કન્ડે

શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે મનોહર જોશીના અંતિમ દર્શન માટે ગયા હતા.

સમીર માર્કન્ડે

શિવસેના (UBT)ના સંજય રાઉત પણ મનોહર જોશીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે આવ્યા હતા.

સમીર માર્કન્ડે

તમને આ પણ ગમશે

મતદાતાઓને મળ્યાં ચૂંટણી પંચના અધિકારીઓ

મરાઠા આરક્ષણ બિલની ઉજવણી કરી શિંદેએ

મનોહર જોશીના અંતિમ દર્શન માટે સુશીલકુમાર શિંદે પણ હાજર રહ્યા હતા.

સમીર માર્કન્ડે

મનોહર જોશીના નિધનથી રાજકીય જગતમાં શોક છવાઈ ગયો છે.

સમીર માર્કન્ડે

કેજરીવાલ થશે બે દિવસમાં અરેસ્ટ?

Follow Us on :-