?>

કેજરીવાલ થશે બે દિવસમાં અરેસ્ટ?

પીટીઆઈ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Feb 23, 2024

દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજે શુક્રવારે એક પ્રેસ કૉન્ફરન્સનું સંબોધન કર્યું હતું.

તેમનો દાવો છે કે, ભાજપના લોકો તે કહેતા હતા કે જો આપ કોંગ્રેસ સાથે બહુ રાજ્ય ગઠબંધન કરશે તો અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દેવામાં આવશે.

ભારદ્વાજે વધુમાં દાવો કર્યો કે ભાજપને ડર છે કે જ્યાં પણ આપ અને કોંગ્રેસ ગઠબંધન કરશે ત્યાં પાર્ટીને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

તમને આ પણ ગમશે

ગ્રીક પીએમને મળ્યા વડાપ્રધાન મોદી

`દિલ્હી ચલો` કૂચને કારણે ટ્રાફિક જામ

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ જાહેરાત કરી આગામી લોકસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય રાજધાનીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે.

સૌરભ ભારદ્વાજે શુક્રવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલની ધરપકડની વાત કરી હતી.

નવસારીમાં પીએમ મોદી મેગા રોડ શૉ કર્યો

Follow Us on :-