?>

ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Dec 19, 2023

ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ

ઘણાંને એમ હોય છે કે આ સર્જરી ખૂબ પીડાદાયક હોય છે પણ, ઓડર્ન પેઈન મેનેજમેન્ટ તકનીકોને કારણે ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીના દુખાવામાં ઘટાડો થયો છે.

ફાઈલ તસવીર

ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ

આ સર્જરી બાદ ઘૂંટણ વળશે નહીં આ પણ એક ગેરમાન્યતા છે. ઇમ્પ્લાન્ટ ડિઝાઇન અને સર્જિકલ તકનીકોને કારણે આવી કોઈ તકલીફ થતી નથી.

ફાઈલ તસવીર

ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ

ઘૂંટણની બદલી ટકાઉ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જે 20-25 વર્ષ સુધી ચાલે છે. માટે ડરવાની કોઈ જરૂર નથી.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

મૅરથૉન માટે પોતાને આ રીતે કરો તૈયાર

કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે

ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ

આ સર્જરીને વય સાથે કોઈ સંબંધ નથી. વ્યક્તિગત સંજોગો અને દર્દની તીવ્રતા પર આધારિત હોય છે.

ફાઈલ તસવીર

ઘૂંટણની સર્જરી વિશે આ છે ગેરમાન્યતાઓ

આ સર્જરી મોટાભાગે સલામત છે. પીડામાં રાહત થાય છે.

ફાઈલ તસવીર

તમિલનાડુ થયું પાણી-પાણી

Follow Us on :-