?>

વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Sep 12, 2023

વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?

શિવસેના (UBT)એ સોમવારે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો માટે વધારાના 70-80 મિલિયન લિટર પ્રતિ દિવસ (MLD) પાણીની માગણી સાથે વિરોધ કર્યો હતો.

ફાઈલ તસવીર

વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?

MMRDAના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ હેડક્વાર્ટરની બહાર પાર્ટીના કેટલાક કાર્યકરોએ આંદોલન કર્યું હતું.

ફાઈલ તસવીર

વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?

MLC સુનીલ શિંદે જેઓ પાલઘરના પાર્ટી `સંપર્ક પ્રમુખ` છે. તેઓએ આ માંગ અંગે મેટ્રોપોલિટન કમિશનર અશ્વિન મુદગલની મુલાકાત કરી હતી.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

મુંબઈમાં છલકાયા આ તળાવો

શિવસેના ભવનનું આ પોસ્ટર આવ્યું ચર્ચામાં

વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?

વસઈ-વિરાર હેઠળના વિસ્તારોમાં હાલ વસ્તી 24 લાખની આસપાસ છે.

ફાઈલ તસવીર

વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?

સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ મુદ્દે MMRDAને પત્ર લખ્યો છે પરંતુ તેને કોઈ જવાબ ન મળતા શિવસેના (UBT) પાર્ટીએ વિરોધ કર્યો હતો.

ફાઈલ તસવીર

લિપસ્ટિક લેતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન

Follow Us on :-