?>

શિવસેના ભવનનું આ પોસ્ટર આવ્યું ચર્ચામાં

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Sep 10, 2023

શિવસેના ભવનનું આ પોસ્ટર આવ્યું ચર્ચામાં

દાદરમાં શિવસેના ભવનની બહાર બાળાસાહેબ ઠાકરેનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે

ફાઈલ તસવીર

શિવસેના ભવનનું આ પોસ્ટર આવ્યું ચર્ચામાં

આ પોસ્ટર પર મરાઠીમાં પાર્ટીના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનું જૂનું અવતરણ ટાંકવામાં આવ્યું છે.

ફાઈલ તસવીર

શિવસેના ભવનનું આ પોસ્ટર આવ્યું ચર્ચામાં

પોસ્ટરમાં લખ્યું છે કે, “મેં શિવસેના કંઈ કમલાબાઈને આપવા માટે નથી બનાવી”

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

થાણેમાં ભારે વરસાદથી દીવાલ પડી

મુંબઈના તળાવોમાં ઘટવા લાગ્યું પાણી

શિવસેના ભવનનું આ પોસ્ટર આવ્યું ચર્ચામાં

પોસ્ટરમાં ઉલ્લેખિત કમલાબાઈ કોણ છે? ઠાકરે સિનિયરે કમલબાઈ તરીકે ભારતીય જનતા પાર્ટીને ગણાવી હતી.

ફાઈલ તસવીર

શિવસેના ભવનનું આ પોસ્ટર આવ્યું ચર્ચામાં

આ પોસ્ટર સીએમ એકનાથ શિંદે જૂથ પર ટીકા છે. જેણે પાર્ટીનું શિવસેના નામ જીત્યું હતું અને હાલમાં ભાજપ સાથે મહાયુતિ સરકાર ચલાવી રહી છે.

ફાઈલ તસવીર

આ અભિનેત્રીઓનો બિલાડી પ્રેમ છે ગજબનો

Follow Us on :-