?>

સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી નુસરત ભરૂચા

Shadab Khan

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Oct 08, 2023

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલી બૉલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાને લઈને સતત અપડેટ્સ આવી રહ્યા છે.

નુસરત ભરુચા સુરક્ષિત રીતે દેશમાં પરત ફરી છે.

નુસરત મુંબઈ એરપોર્ટ પર ઊતરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી રહી છે.

તમને આ પણ ગમશે

બ્લેક આઉટફિટમાં એશનો કાતિલાના અંદાજ

ફિલ્મો જેમાં બતાવાઈ ફિમેલ સેક્સ્યુઆલિટી

મુંબઈ ઍરપોર્ટ પર અભિનેત્રીએ મીડિયા સાથે વાત કરી નહીં.

નુસરતે માત્ર એટલું જ કહ્યું કે, “હું અત્યારે ખૂબ જ પરેશાન છું, મને ઘરે પહોંચવા દો.”

ઇઝરાયેલમાં થયેલા હુમલામાં ૫૦૦ લોકોના મોત

Follow Us on :-