?>

ઇઝરાયેલમાં થયેલા હુમલામાં ૫૦૦ લોકોના મોત

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Oct 08, 2023

ઇઝરાયેલમાં થયેલા હુમલામાં ૫૦૦ લોકોના મોત

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ પર હમાસ દ્વારા ચાલી રહેલા આતંકી હુમલામાં 908 ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ફાઈલ તસવીર

ઇઝરાયેલમાં થયેલા હુમલામાં ૫૦૦ લોકોના મોત

આ હુમલામાં લગભગ 800 જેટલા લોકો ઘાયલ થયા છે. ડઝનેક હમાસ આતંકવાદીઓએ ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી.

ફાઈલ તસવીર

ઇઝરાયેલમાં થયેલા હુમલામાં ૫૦૦ લોકોના મોત

ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 500 ઇઝરાયેલની હત્યા થઇ છે.”

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

લેબનોનમાં ઘાતક લડાઈ, છનાં મોત

હોંગકોંગમાં પૂરે મચાવી તબાહી

ઇઝરાયેલમાં થયેલા હુમલામાં ૫૦૦ લોકોના મોત

દક્ષિણ ઈઝરાયેલમાં લડાઈ હજુ ચાલુ છે. ત્યાંના સુરક્ષા દળો સુરક્ષા કામગીરી કરી રહ્યા છે.

ફાઈલ તસવીર

ઇઝરાયેલમાં થયેલા હુમલામાં ૫૦૦ લોકોના મોત

હમાસ દ્વારા અચાનક હુમલાઓ શરૂ થયા બાદ દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલમાં રોકેટો છોડવામાં આવ્યા હતા.

ફાઈલ તસવીર

બ્લેક આઉટફિટમાં એશનો કાતિલાના અંદાજ

Follow Us on :-