?>

નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?

પ્રતીકાત્મક તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Aug 09, 2024

નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?

વિજ્ઞાન અનુસાર સાપનાં શરીરની આંતરિક રચના દૂધ માટે યોગ્ય નથી. માટે સાપ દૂધ પચાવી ન શકે.

પ્રતીકાત્મક તસવીર

નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?

જો સાપને દૂધ પીવડાવવામાં આવે છે તો તેનું મૃત્યુ થાય છે.

પ્રતીકાત્મક તસવીર

નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?

એવું પણ કહેવાય છે કે દૂધમાં બેક્ટેરિયા કે અન્ય હાનિકારક તત્વો હોઇ તે સાપ માટે મોતને પણ નોટરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

તમને આ પણ ગમશે

પ્રભુને વસ્ત્ર, કાચ સહિતનાં હિંડોળા

શ્રાવણના પહેલા સોમવારે બાબુલનાથદેવ!

નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?

પુરાણોમાં સાપને દૂધ પીવડાવવાની વાત છે તે માત્ર પ્રતીકાત્મક વાત છે જે ખરેખર તો સાપનું મહત્વ અને તે પ્રત્યેના આદરને દર્શાવે છે.

પ્રતીકાત્મક તસવીર

નાગપંચમી 2024: સાપને દૂધ પીવડાવાય?

મહાભારત અનુસાર રાજા જનમેજયએ તમામ સાપોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારે અસ્તિક મુનિનાં પ્રયાસથી આ પ્રથા બંધ કરવા નાગપંચમી ઉજવાય છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં `હર ઘર તિરંગા` અભિયાન શરૂ

Follow Us on :-