?>

મુંબઈમાં બૅન પોપટ પક્ષીઓની દાણચોરીનો ખુલાસો

વાઇલ્ડલાઇફ વેલ્ફેર એસોસિએશન

Gujaratimidday
News
By Viren Chhaya
Published Jan 27, 2025

ભાંડુપમાં મંગતરામ પેટ્રોલ પંપ અને જમીલ નગર વિસ્તાર નજીક દરોડોમાં 36 નાના અને 1 પુખ્ત એલેક્ઝાન્ડ્રિન પેરાકીટને બચાવી લેવામાં આવ્યા હતા.

વાઇલ્ડલાઇફ વેલ્ફેર એસોસિએશન

રાઉન્ડ ઓફિસર સંદીપ યમગર અને નાઇટ પેટ્રોલિંગ ટીમની દેખરેખ હેઠળ મુંબઈ રેન્જની ટીમ દ્વારા દરોડો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.

વાઇલ્ડલાઇફ વેલ્ફેર એસોસિએશન

આ દરોડો ગેરકાયદેસર વન્યજીવન વેપારને રોકવા અને લુપ્તપ્રાય પ્રજાતિઓનું રક્ષણ કરવાના ચાલુ પ્રયાસનો એક ભાગ હતો.

વાઇલ્ડલાઇફ વેલ્ફેર એસોસિએશન

તમને આ પણ ગમશે

કાલા ઘોડા ફેસ્ટિવલમાં સહેલાણીઓ

મુંબઈ મેયર બંગલાનું સમારકામ શરુ

ઓપરેશન દરમિયાન, બે કિશોર પેરાકીટ ઘાયલ હતા અને તેમને તાત્કાલિક પશુચિકિત્સા સંભાળ મળી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

વાઇલ્ડલાઇફ વેલ્ફેર એસોસિએશન

બચાવાયેલા તમામ નાના પોપટનું WWA દ્વારા તેમને સંભાળ લેવામાં આવી રહી છે, જે બાદ તેમને જંગલમાં છોડી દેવામાં આવશે.

વાઇલ્ડલાઇફ વેલ્ફેર એસોસિએશન

કાલા ઘોડા ફેસ્ટિવલમાં સહેલાણીઓ

Follow Us on :-