?>

બાપ્પા જીવનના સાથી છે-ઋત્વિક ધનજાની

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Sep 20, 2023

અભિનેતા ઋત્વિક ધનજાની ગણપતિ બાપ્પામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને ગણેશ ચતુર્થી માટે ઘરે ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવે છે.

મિડ-ડે

આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના તહેવારે અભિનેતા ઉત્સાહિત હતા બાપ્પાા આગમન માટે.

મિડ-ડે

ઋત્વિક ધનજાનીની એક ફિલ્મ આવી રહી છે. ફિલ્મ `લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઇન સિંગાપોર`ના પ્રમોશન દરમિયાન ઋત્વિક તેના જીવનમાં ક્યારેય એકલતા અનુભવી નથી તે વિશે વાત કરી.

ઈન્સ્ટાગ્રામ

ઋત્વિકે કહ્યું,મેં ખરેખર ક્યારેય કંઈ ગુમાવ્યું નથી. મેં હંમેશા વસ્તુઓની શોધ કરી છે, હું જે કંઈપણ માંગી શક્યો હોત તેના કરતાં આજે હું જ્યાં છું તે વધુ સારું છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

Happy Birthday ગૌરી પ્રધાન તેજવાની

Dog Day: અનુપમાનો પ્રાણી પ્રેમ

બાપ્પાનો હાથ હંમેશા મારા પર છે. મને હંમેશા લાગ્યું છે કે બાપ્પાના આશીર્વાદ હંમેશા મારી સંભાળ રાખે છે. તેથી, મેં મારા જીવનમાં ક્યારેય એકલતા અનુભવી નથી.

ઈન્સ્ટાગ્રામ

ઋત્વિક અને અપૂર્વ અરોરા સ્ટારર ફિલ્મ `લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઇન સિંગાપોર` ધ્રુવ અને સિતારાની લવ સ્ટોરી છે.

ઈન્સ્ટાગ્રામ

કૉલેજ દરમ્યાન થતો સ્ટ્રેસ દૂર કરો આ રીતે

Follow Us on :-