?>

લગ્નના દિવસે કાજોલે પંડિતને શું કહ્યું?

કાજોલ ઇનસ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Aug 05, 2024

કાજોલ અને અજય 1995માં આવેલી ફિલ્મ હલચુલના સેટ પર પહેલી વખત મળ્યા હતા અને ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 24 ફેબ્રુઆરી 1999માં બંનેએ લગ્ન કર્યા હતા.

કાજોલ ઇનસ્ટાગ્રામ

લગ્નની પળો યાદ કરતાં કાજોલે કહ્યું કે "મારી બે બહેનોએ મારા આખા લગ્નનું આયોજન કર્યું હતું. ફૂલો, લોકોથી લઈને આમંત્રણો સુધી, બધું જ અને મેં ધમાકો કર્યો હતો.

કાજોલ ઇનસ્ટાગ્રામ

કાજોલે કહ્યું કે તેને લગ્ન દરમિયાન બેચેની અનુભવી હતી જેને લીધે તેણે અજય અને પંડિતજીને લગ્ન કરવવામાં ઉતાવળ કરવાની વિનંતી કરી હતી.

કાજોલ ઇનસ્ટાગ્રામ

કાજોલી પંડિતજીને કહ્યું “જરા જલ્દી કરો, કૃપા કરીને!` અહીં ખુબ જ લાંબો સમય લાગી રહ્યો છે,”. તેમણે મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા.

કાજોલ ઇનસ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

બર્થ-ડે પર સંજય દત્તને પત્નીની ખાસ ગિફ્ટ

નવી હેર સ્ટાઈલ સાથે ઑરી મચાવશે ધમાલ

આ સાથે કાજોલે ખુલાસો કર્યો હતો કે તે તણાવમાં નહોતી. “મેં માત્ર એમ કહ્યું કે હવે ઉતાવળ કરો, હું અહીં વધુ સમય સુધી બેસી નહીં શકું!"

કાજોલ ઇનસ્ટાગ્રામ

અજય દેવગને અને કાજોલે ઈશ્ક, ટૂન પૂર કા સુપર હીરો, દિલ ક્યાં કરે, પ્યાર તો હોના હી થા જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

કાજોલ ઇનસ્ટાગ્રામ

શ્રાવણના પહેલા સોમવારે બાબુલનાથદેવ!

Follow Us on :-