?>

લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી

અદિતિ હરળકર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Sep 22, 2024

લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી

લાલબાગચા રાજાના ચરણે ગણેશોત્સવના ૧૧ દિવસ દરમ્યાન ભક્તોની પડાપડી થાય છે.

અદિતિ હરળકર

લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી

લાલબાગચા રાજાના ચરણે ભક્તો રોકડ રકમ, સોના-ચાંદીના દાગીનાની સાથે વિવિધ વસ્તુઓ પણ અર્પણ કરે છે.

અદિતિ હરળકર

લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી

બાપ્પાને ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતી વસ્તુઓની હરાજી કરવામાં આવે છે.

અદિતિ હરળકર

તમને આ પણ ગમશે

ગણેશ વિસર્જન બાદ જુહુ બીચ પર સફાઈ

ખેતવાડીમાંથી નીકળી શોભાયાત્રા

લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી

લાલબાગચા રાજાના સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા આવી ગિફ્ટની હરાજી કરવામાં આવે છે.

અદિતિ હરળકર

લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી

ગઈ કાલે આવી હરાજી થઈ હતી ત્યારે ગણેશભક્તોએ એ મેળવવા માટે પડાપડી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

અદિતિ હરળકર

કેન્સર દર્દીઓ સાથે અભિનેત્રીની ઉજવણી

Follow Us on :-