?>

ડાયાબિટીઝના દર્દી માટે સંજીવની છે આ ફળ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jul 04, 2023

કંદમૂળને અનેક જગ્યાએ રામફળ પણ કહેવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે વનવાસ દરમિયાન આ ફળનું સેવન કર્યું.

આઇસ્ટૉક

ડાયાબિટીઝ સિવાય પણ કંદમૂળમાં ફાઈબર મોટા પ્રમાણમાં હોવાથી મેટાબૉલિઝ્મ મજબૂત બને છે.

આઇસ્ટૉક

કંદમૂળના સેવનથી હ્રદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

હેડકીને ઝટ કરો બંધ, આ રહ્યા ઉપાય

ઊલટું ચાલવાનું રાખો, થશે આ લાભ

કંદમૂળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોવાથી હીમોગ્લોબિનની ઉણપ રહેતી નથી.

આઇસ્ટૉક

આ સિવાય કંદમૂળમાં એન્ટિઑક્સીડેન્ટ્સ પણ મોટા પ્રમાણમાં હોવાથી સફેદવાળા કાળા કરવામાં પણ કારગર નીવડે છે.

આઇસ્ટૉક

મલ્હાર ઠાકર @ન્યૂયૉર્ક

Follow Us on :-