?>

મુંબઈમાં માતાજીની ભાવુક વિદાય

સતેજ શિંદે અને અનુરાગ આહિરે

Gujaratimidday
News
By Viren Chhaya
Published Oct 12, 2024

મુંબઈમાં નવરાત્રિની જોરદાર ઉજવણી શનિવારે દેવી દુર્ગાની મૂર્તિઓ અને ગરબાના વિસર્જન સાથે હૃદયપૂર્વક પૂર્ણ થઈ હતી.

સતેજ શિંદે અને અનુરાગ આહિરે

દાદર સહિતના મુંબઈના અનેક દરિયાકિનારા રંગબેરંગી શોભાયાત્રાઓથી ભરાઈ ગયા હતા. ભક્તો વિસર્જન માટે દેવી દુર્ગાની સુંદર રચના કરેલી મૂર્તિ લઈ જતાં જોવા મળ્યા હતા.

સતેજ શિંદે અને અનુરાગ આહિરે

પરંપરાગત પોશાકમાં સજ્જ અનેક પરિવારોએ તહેવાર દરમિયાન મળેલા આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરીને પ્રાર્થનામાં હાથ જોડ્યા.

સતેજ શિંદે અને અનુરાગ આહિરે

તમને આ પણ ગમશે

રતન તાતાના માનમાં રાજકીય શોક

ચેમ્બુરની દુકાનમાં આગ બાદ દુકાન થઈ રાખ

ફૂલો અને શણગારથી સુશોભિત મૂર્તિને વિસર્જન માટે લઈ જવામાં આવી હતી, મૂર્તિઓની આસપાસ ભક્તો ઘેરાયેલા હતા.

સતેજ શિંદે અને અનુરાગ આહિરે

સ્થાનિક પ્રશાસને સુનિશ્ચિત કર્યું છે કે વિસર્જનની પ્રક્રિયા સરળ અને આદરપૂર્ણ થાય, ભીડ માટે જરૂરી વ્યવસ્થા અને સલામતીનાં પગલાં લીધા હતા.

સતેજ શિંદે અને અનુરાગ આહિરે

રતન તાતાના માનમાં રાજકીય શોક

Follow Us on :-