?>

કષ્ટભંજન દેવને રથયાત્રાનો શણગાર!

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 07, 2024

કષ્ટભંજન દેવને રથયાત્રાનો શણગાર!

આજે અષાઢી બીજ નિમિતે શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય રથયાત્રાના વાઘાનો શણગાર કરી તેમની સમક્ષ જાંબુનો અન્નકૂટ ધરાવાયો હતો.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

કષ્ટભંજન દેવને રથયાત્રાનો શણગાર!

સવારે 05:45 કલાકે શણગાર આરતી શ્રી પૂજારી સ્વામીએ કરી હતી.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

કષ્ટભંજન દેવને રથયાત્રાનો શણગાર!

ભગવાનને સવારે 5:45 કલાકે જ જાંબુડાનો અતિ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

તમને આ પણ ગમશે

મોદીનો મહત્વનો મત

પોરબંદરમાં અમિત શાહે કરી ચૂંટણી રેલી

કષ્ટભંજન દેવને રથયાત્રાનો શણગાર!

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષે આ શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

કષ્ટભંજન દેવને રથયાત્રાનો શણગાર!

સવારથી જ ભગવાનના આ અલૌકિક દર્શનનો લાભ લેવા લોકો ઉમટી રહ્યાં છે.

શ્રીકષ્ટભંજન હનુમાન મંદિર વેબસાઇટ

મુંબઈના તળાવોમાં વધ્યું પાણી

Follow Us on :-