?>

સીએમ એકનાથ શિંદેએ ફરકાવ્યો ત્રિરંગો

સમીર સૈયદ આબેદી

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 15, 2024

78મા સ્વતંત્રતા દિવસના અવસરે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે (15 ઑગસ્ટ) મુંબઈમાં મંત્રાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

મીડિયા સાથે વાત કરતા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

“હું આ દિવસે દેશના તમામ નાગરિકોને મારી શુભકામનાઓ આપું છું. સ્વતંત્રતા સેનાનીઓએ દેશની આઝાદી માટે તેમના જીવનનું બલિદાન આપ્યું... હું તેમને સલામ કરું છું”

તમને આ પણ ગમશે

ભક્તો કરી રહ્યા છે ગણેશમૂર્તિઓનું સ્વાગત

સ્વતંત્રતા દિવસ માટે મુંબઈનો જોશ હાઈ!

તેમ એકનાથ શિંદે જણાવ્યું હતું. ભારત આજે 78મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિની ભાવના સાથે ઊજવી રહ્યો છે

ભારતીય ધ્વજનું ભવ્ય મહત્વ છે, કારણ કે તે દેશની વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે

ભક્તો કરી રહ્યા છે ગણેશમૂર્તિઓનું સ્વાગત

Follow Us on :-