?>

અમરનાથ માટે રવાના થયાં શ્રદ્ધાળુઓ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 27, 2023

અમરનાથ માટે રવાના થયાં શ્રદ્ધાળુઓ

હિમાલયમાં આવેલ અમરનાથ ગુફા દર્શન માટે મંગળવારે 3,000થી વધુ શ્રદ્ધાળુઓનો રવાના થયા છે.

ફાઈલ તસવીર

અમરનાથ માટે રવાના થયાં શ્રદ્ધાળુઓ

બાલતાલ બેઝ કેમ્પ માટે 38 વાહનોના કાફલામાં 1,160 યાત્રાળુઓ સામેલ છે.

ફાઈલ તસવીર

અમરનાથ માટે રવાના થયાં શ્રદ્ધાળુઓ

1,865 તીર્થયાત્રીઓને લઈને 81 વાહનોનો બીજો કાફલો પહેલગામ જવા રવાના થયો હતો.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

સંસદના ચોમાસુ સત્રમાં પહોંચ્યાં આ નેતાઓ

દ્રૌપદી મુર્મુએ આપ્યા આ સન્માન પુરસ્કારો

અમરનાથ માટે રવાના થયાં શ્રદ્ધાળુઓ

તીર્થયાત્રાની શરૂઆતથી જ અત્યાર સુધી 3.30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.

ફાઈલ તસવીર

અમરનાથ માટે રવાના થયાં શ્રદ્ધાળુઓ

આ યાત્રા અનંતનાગના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલતાલના ટ્વીન્સ ટ્રેક પરથી નીકળે છે.

ફાઈલ તસવીર

નાગિન ગીન... ગીન... ગીન...

Follow Us on :-