?>

બાળાસાહેબને મિલિંદ દેવરાની શ્રદ્ધાંજલિ

અનુરાગ અહિરે

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 23, 2024

શિવસેનાના સ્થાપક અને સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની આજે જન્મજયંતી છે.

અનુરાગ અહિરે

જન્મજયંતીના અવસરે શિવસેના નેતા મિલિંદ દેવરાએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અનુરાગ અહિરે

દેવરાએ તેમના સમર્થકો સાથે દક્ષિણ મુંબઈમાં રીગલ સિનેમાની સામે બાળાસાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અનુરાગ અહિરે

તમને આ પણ ગમશે

BJP કરશે પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ પ્રસારણ

બોરીવલીમાં ભગવાન રામનું 180 ફૂટનું બેનર

મિલિંદ દેવરાએ X પર પોસ્ટ કર્યું કે, ‘અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન એ સ્વર્ગસ્થ બાળ ઠાકરેને સાચી શ્રદ્ધાંજલિ છે કારણ કે તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે.’

અનુરાગ અહિરે

નોંધનીય છે કે, ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા મિલિંદ દેવરા તાજેતરમાં જ એકનાથ શિંદેના શિવસેના જૂથમાં જોડાયા છે.

અનુરાગ અહિરે

ધુમ્મસની અસર ટ્રેન વ્યવહાર પર

Follow Us on :-