?>

BJP કરશે પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ પ્રસારણ

સમીર અબેદી

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 22, 2024

ભારતીય જનતા પાર્ટીની ચર્ચગેટ સ્થિત ઑફિસમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

સમીર અબેદી

આ ઐતિહાસિક ક્ષણને ઉજવવા ભજન મંડળી પણ બોલાવવામાં આવી છે.

સમીર અબેદી

બીજેપી ઑફિસમાં રામ ભગવાનનું મોટું પોસ્ટર પણ લગાડવામાં આવ્યું છે.

સમીર અબેદી

તમને આ પણ ગમશે

બોરીવલીમાં ભગવાન રામનું 180 ફૂટનું બેનર

NCPની મહિલા કાર્યકરોને મળ્યા અજિત પવાર

એટલું જ નહીં, રામ મંદિરની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે.

સમીર અબેદી

બીજેપીના કાર્યકર્તાઓ આનંદ ઉત્સાહ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરી રહ્યાં છે.

સમીર અબેદી

આ રીતે કરજો ઘરમાં રામની પૂજા

Follow Us on :-