?>

વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jun 08, 2024

વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો

વરસાદમાં પાંદડાવાળી ભાજી લાવવાનું ટાળવું જોઈએ. કારણકે એની સાથે જીવાત પણ આવી જતી હોય છે.

એઆઈ

વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો

ઘણા લોકો વરસાદમાં શિમલા મરચાં પણ લાવે છે, જે ન લાવવા. જે ખાધા બાદ ગ્લુકોસિનોલેટ્સ આઇસોથિયોસાયનેટ્સમાં પરિવર્તિત થતાં નુકસાન કરે છે.

એઆઈ

વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો

ચોમાસામાં મશરૂમ ખાવાથી પણ સંસર્ગ રોગ થવાની સંભાવના વધી જાય છે.

એઆઈ

તમને આ પણ ગમશે

ત્રિફળાના ફાયદા ખબર છે!

ચોમાસામાં આ વાતોનું રાખો ધ્યાન

વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો

સૌથી વધારે કીડા રીંગણમાં હોય છે. માટે ચોમાસામાં તો તે ન ખાવું જોઈએ.

એઆઈ

વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો

કોબીજનું પણ સેવન ન કરવું જોઈએ. કારણકે ચોમાસામાં કોબીના પડ વચ્ચે કીડાઑ હોય શકે છે.

એઆઈ

શું ફરક છે ચિયા સીડ્સ અને સબજામાં?

Follow Us on :-