?>

આ દર્દીઓ માટે કેરી છે `વેરી`

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Mar 12, 2024

આ દર્દીઓ માટે કેરી છે `વેરી`

જો તમને લેટેક્સ એલર્જી હોય તો તમારે કેરીના નામનું નાહી જ નાખવું જોઈએ.

એઆઈ

આ દર્દીઓ માટે કેરી છે `વેરી`

કેરીનું નામ પડે એટલે સૌ પ્રથમ તો ડાયાબિટીસના દર્દીઓએ ચેતી જવું પડે. કેરી આવાં દર્દીના બ્લડ શુગરમાં વધારો કરી શકે છે.

એઆઈ

આ દર્દીઓ માટે કેરી છે `વેરી`

કાચી કેરીનું સેવન અર્થરાઈટિસના દર્દીઓએ ન કરવું જોઈએ. સાંધાના દુઃખાવામાં તે વધારો કરી શકે છે.

એઆઈ

તમને આ પણ ગમશે

રોજ પાલક ખવાય કે નહીં?

ટૂથબ્રશની પણ ઉંમર હોય છે?

આ દર્દીઓ માટે કેરી છે `વેરી`

જે લોકોને પેટ સંબંધિત બીમારીઓ છે તેઓએ પણ કેરીનું સેવન ટાળવું જોઈએ.

એઆઈ

આ દર્દીઓ માટે કેરી છે `વેરી`

કેરીની તાસીર ગરમ હોવાથી તમારા રૂપાળા ચહેરા પર પીંપલ્સની સમસ્યા પણ થઈ શકે છે.

એઆઈ

વેનિટી ફેર પાર્ટીમાં સુંદર હસીનાઓ

Follow Us on :-