?>

કયા રંગનાં સનગ્લાસ આંખો માટે યોગ્ય?

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Apr 29, 2024

કયા રંગના સનગ્લાસ આંખો માટે યોગ્ય?

હંમેશા એવા આકારના સનગ્લાસેસ લેવા કે જેનાથી આંખોના બધા ખૂણા ઢંકાઈ જાય.

એઆઈ

કયા રંગના સનગ્લાસ આંખો માટે યોગ્ય?

આમ તો લાઇટ લીલા, ગુલાબી, જાંબલી, પીળા, વાદળી, કાળા અને રંગબેરંગી રંગના સનગ્લાસેસ સરળતાથી મળે છે.

એઆઈ

કયા રંગના સનગ્લાસ આંખો માટે યોગ્ય?

પરંતુ સૂર્યપ્રકાશથી આંખોને બચાવવા હંમેશા કાળા અથવા ભૂરા સનગ્લાસેસ ખરીદવા જોઈએ.

એઆઈ

તમને આ પણ ગમશે

પેટમાં કીડાં પડવાનાં આ છે લક્ષણો

હીટસ્ટ્રોકના આ સંકેત જાણો છો?

કયા રંગના સનગ્લાસ આંખો માટે યોગ્ય?

આ રંગના સનગ્લાસેસ આંખોને રિલેક્સ રાખવામાં મદદ કરે છે.

એઆઈ

કયા રંગના સનગ્લાસ આંખો માટે યોગ્ય?

હંમેશા પાતળા લેન્સવાળા સનગ્લાસેસ ખરીદવા જોઈએ. પાતળા લેન્સ વધુ પ્રતિબિંબિત થાય છે અને સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરીને તમારી આંખોને સુરક્ષિત રાખે છે.

એઆઈ

ગરમીને હમે માર ડાલા

Follow Us on :-