?>

પાન ખાવાનું રાખો, આ થશે લાભ

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jul 05, 2023

પાન ખાવાનું રાખો, આ થશે લાભ

પાનમાં એન્ટિ-ઇનફલેમેટ્રી અને એન્ટિ-ફંગલ ગુણ હોય છે. માટે આ પાનનું પેસ્ટ ઇન્ફેકશનની જગ્યાએ લગાડી શકાય.

આઈસ્ટોક

પાન ખાવાનું રાખો, આ થશે લાભ

પાનને આખી રાત પલાળી રાખી સવારે એમાં લીંબુ રસ ભેળવીને ખાલી પેટ પીવાથી મોટાપો દૂર થાય છે.

આઈસ્ટોક

પાન ખાવાનું રાખો, આ થશે લાભ

પાનને ચાવવાથી પેટ કે કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

ડાયાબિટીઝના દર્દી માટે સંજીવની છે આ ફળ

હેડકીને ઝટ કરો બંધ, આ રહ્યા ઉપાય

પાન ખાવાનું રાખો, આ થશે લાભ

પાનમાં રહેલ એન્ટિ-ફંગલ ગુણને કારણે મોંના બેક્ટેરિયા દૂર થાય છે. મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.

આઈસ્ટોક

પાન ખાવાનું રાખો, આ થશે લાભ

પાનને ખાલી પેટ ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે.

આઈસ્ટોક

ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચી સેના

Follow Us on :-