?>

‘શુભ યાત્રા’ પહેલાં મલ્હારે કર્યા દર્શન

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 15, 2023

મલ્હાર ઠાકરે પોતાની આગામી ગુજરાતી ફિલ્મ ‘શુભ યાત્રા’ની રિલીઝ પહેલાં ભગવાનના દર્શન કર્યા હતા.

આગામી એક સપ્તાહ સુધી આ ‘શુભયાત્રા’ અમદાવાદથી શરૂ થઈને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં પણ યોજાશે અને ચાહકોનો પ્રેમ મેળવશે.

મલ્હારે આજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા વિઝા હનુમાન મંદિરે દર્શન કરી પોતાને વિઝા મળી જાય તેની પ્રાર્થના કરી હતી.

મલ્હાર આજે નેશનલ એવોર્ડ વિનર ડિરેક્ટર મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘શુભયાત્રા’માં પોતાના પાત્ર મોહનભાઈ પટેલ જે કોઈ પણ ભોગે અમેરિકા જવા માગે છે.

તમને આ પણ ગમશે

દીક્ષા જોષીનો ‘બિલાડી પ્રેમ’

ગુજરાતી અભિનેત્રીઓની બાળપણની તસવીરો જોઈ?

અભિનેતા વિઝાની અરજી કરવા વિઝા હનુમાન મંદિરે પહોંચ્યો હતો. અહીં તે પોતાના ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યો હતો.

આ મંદિરને વિઝાની હેડ ઑફિસ તરીકે ઓળખવામાં આવે છે. લોકો એ મંદિરમાં વિઝા મંજૂર થવાની પ્રાર્થના કરે છે અને માન્યતા અનુસાર એ લોકોની ઈચ્છા પૂરી પણ થાય છે.

બૉલીવૂડના ‘ડિસ્કો ડાન્સર’ને ટ્રિબ્યુટ

Follow Us on :-