?>

અનેક રોગોનો ઈલાજ એટલે જલકુંભી સંજીવની

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Aug 22, 2023

અનેક રોગોનો ઈલાજ એટલે જલકુંભી સંજીવની

જલકુંભી એ એક પાણીમાં થતો છોડ છે, જેનું સેવન કરવાથી ડાયાબિટીસ અને હ્રદયરોગના ખતરાને ટાળી શકાય છે.

ફાઈલ તસવીર

અનેક રોગોનો ઈલાજ એટલે જલકુંભી સંજીવની

હાઈ બીપીની સમસ્યાને દૂર કરવામાં પણ જલકુંભી ફાયદેમંદ છે. આ છોડમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.

ફાઈલ તસવીર

અનેક રોગોનો ઈલાજ એટલે જલકુંભી સંજીવની

તાજેતરમાં જ યુનાઇટેડ સ્ટેટ્સમાં રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ આ વનસ્પતિને પૃથ્વી પરની સૌથી આરોગ્યપ્રદ ગણાવી છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

ચોમસામાં આ રીતે કરો ત્વચાની સંભાળ

અનેક રોગોનો ઈલાજ એટલે જલકુંભી સંજીવની

તેને પાવડર કરીને સૂપમાં વાપરી શકાય. કે પછી રોટલીના કણકમાં વાપરી શકાય. બર્ગર અને સલાડમાં પણ તેનો ઉપયોગ થઈ શકે.

ફાઈલ તસવીર

અનેક રોગોનો ઈલાજ એટલે જલકુંભી સંજીવની

આ વનસ્પતિમાં ભરપૂર પોષકતત્વો છે. જેમ કે વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ અને મેગ્નેશિયમ.

ફાઈલ તસવીર

પ્લાસ્ટિકની જગ્યાએ વાપરો આ

Follow Us on :-