?>

અયોધ્યા પ્રવાસની PM મોદીની અનોખી તસવીરો

પીટીઆઈ

Gujaratimidday
News
By Nirali Kalani
Published Dec 31, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યુ.

પીટીઆઈ

આ પ્રસંગે રામનગરીને ત્રેતાયુગની જેમ શણગારવામાં આવી છે. પીએમ મોદીએ લોકોનું અભિવાદન કર્યુ.

પીટીઆઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંધારપુર વિસ્તારમાં સ્થિત ધનીરામ માઝીના ઘરે પહોંચી સમગ્ર પરિવાર સાથે મુલાકાત કરી.

પીટીઆઈ

તમને આ પણ ગમશે

નાગપુરમાં કૉંગ્રેસની `હેં તૈયાર હમ` રેલી

ODI: આ ખેલાડીઓએ લીધી સૌથી વધુ વિકેટ

કહેવામાં આવી રહ્યું છે કે મોદીએ તેમને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે.

પીટીઆઈ

પ્રધાનમંત્રીએ અયોધ્યાના લોકોને રામનગરીને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનું વચન આપ્યું હતું.

પીટીઆઈ

રશિયાએ યુક્રેન પર ફરી કર્યો હુમલો

Follow Us on :-